Gujarat

અનેક ઘરફોડ ચોરીઓમા સંડોવાયેલ અને છેલ્લા ત્રણ મહીનાથી ઘોઘારોડ પો.સ્ટેના ચોરીના ગુન્હામા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી રાજકોટ શહેરની ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા  તથા પો.સબ ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા...

આ રાજ્યમાં હવે માસ્ક નહી પહેરનારને એક લાખનો દંડ ફટકારાશે

દેશમાં કોરોના ભયાનક સ્થિતિ સર્જાઈ રહી છે. વાયરસ હવે આગની જેમ ફેલાઈ રહ્યો હોવાથી કોરોનાના સંક્રમણના કેસ પણ વધી રહ્યા...

કોરોનાને લીધે ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી મોકૂફ

ગાંધીનગર. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી હાલ મોકૂફ રાખવાનો ચૂંટણીપંચે નિર્ણય લીધો છે. રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી...

ધારી બગસરા ખાંભા ની વિધાનસભાની ચૂંટણીમાં નિલેષભાઇ કુંભાણી ની દાવેદારી મંજબુત

પ્રદેશ કોંગ્રેસ ના અગ્રણી અને ધારી ખાંભા બગસરા મા જબરી લોકચાહના ધરાવતા કુંભાણી ની દાવેદારી થી યુવા કાયઁકરતા ઓમા  જોસ...

બગોદરા પોલીસ સ્ટેશનના એક લૂંટના આરોપીને કોરોના પોઝિટિવ આવ્યો

થોડા દિવસ પહેલા થયેલી ભમાસરા નજીક આઇસર માં જીઓ સિમ કાર્ડ ની  લૂંટમાં સંડોવાયેલા અને ટ્રાન્સફર વોરંટથી બગોદરા પોલીસ સ્ટેશનમાં...

સુરેન્દ્રનગર ખાતે એસ.એસ.વ્હાઈટ કંપની તરફથી કોરોના દર્દીઓ માટેઆઈ.સી.યુ. એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ

            કોરોના વાયરસની મહામારીના સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના કોવિડ – ૧૯ ના દર્દીઓને કોવિડ હોસ્પિટલ ખાતેથી રાજકોટ અથવા અમદાવાદ...

રાજકોટ જીલ્લાના ઉપલેટા માં વધારે પડતા વરસાદને કારણે સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે ઉપલેટા તાલુકાનાં 14 ગામોથી વધારે નુકશાની થઈ

ઉપલેટા તાલુકા નાં વેણુ ડેમ માંથી એકી સાથે પાણી છોડવામાં આવતા ખેડૂતો ના ખેતરોમાં પાણી ભરાયા ગયાં હતાં અને મકાનો...

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના દેદરડા ગામ કોરોનાનો કહેર

પાલીતાણા તાલુકાના દેદરડા ગામ કોરોના નો કહેર દિવસે-દિવસે વધતા જતા કોરોના વાયરસના કેસો ને લઈ તંત્રમાં દોડધામ દેદરડા ના લોકોમાં...

ઓહો કળયુગી પરણીતા પતિ ઝેરથી ના મરતા આંખે પાટા બાંધવાની રમત કરી છરી નાઘા મારી આંતરડા બહાર કાઢી નાખ્યા

પહેલા પ્લાનમાં પત્નીએ તેના પતિને ઝેર આપ્યું પણ ઝેરની ધારી અસર થઈ ન હતી. તેણે તરત જ બીજો પ્લાન અમલમાં...

ઉત્તરાખંડમાં આભ ફાટયું : ૩ના મોત નિપજ્યાં

દેહરાદુન: ઉત્તરાખંડના પિથૌરાગઢમાં આભ ફાટવાને કારણે અનેક ઘર જમીનદોસ્ત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, અહિંયા ત્રણ લોકોનો મોત થયા...