Gujarat

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ૨૦૦થી વધુ શ્રમિકોના ટોળાં રસ્તા પર ઉતર્યા

રાજકોટમાં કલસ્ટર કન્ટઈનમેન્ટ જાહેર થયેલા જંગલેશ્વર માંથી રાત્રિના ૨૦૦ જેટલા શ્રમિકો નું ટોળું વતન જવાની માંગ સાથે બહાર નીકળી રસ્તા...

રાજ્યમાં આજે નોંધાયા 394 નવા કેસ, 219 લોકો ડીસ્ચાર્જ, 23 દર્દીના મોત નીપજ્યા : કુલ કેસ 7796

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 394 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસ 7796 થઈ ચુક્યા...

વાંઢાયના જંગલ વિસ્તારમાં રાત પડતાં ની શાથે જ શિકારની પ્રવૃત્તિ કરાય છે

ભુજ નખત્રાણા, તા. 9 : રાત્રિના અંધારાના ઓળા ઊતરતાં જ ભુજ તાલુકાના વાંઢાય-દેશલપરના દક્ષિણ વિસ્તારના જંગલમાં જાનવરોના શિકાર માટે શિકારીઓની...

ભુજ કચ્છ જીલ્લા ના આદિપુર પાસે થી 897 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

કોરોના વાયરસના સંક્રમણને નાથવા જારી કરાયેલા લોકડાઉન વચ્ચે પૂર્વ કચ્છમાં શરાબનો' જથ્થો ઘણો પકડાયો છે ત્યારે આદિપુર નજીક' પૂર્વ કચ્છના...

મહામારી વચ્ચે માતા અને બાળકોના પોષણની કાળજી લેતાં રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા 108 ઘાત્રી માતાઓને કાટલાકીટનું વિતરણ કરાયું

ભાવનગર શહેરના પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં ૧૦૮ ધાત્રી માતાઓને રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા કાટલાકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાટલા...

જૂનાગઢ, ગીર સોમનાથ, કેશોદ, પોરબંદર જિલ્લામાં ૪ની તીવ્રતનો જોરદાર ભૂકંપ

આજે બપોરે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છેઃ ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટર દ્વારા...

મિરજાપરની બુટલેગર મહિલાએ પોલીસ મથકમાં મચાવી ધમાલ પોલીસે બે મહિલા સહિત ત્રણ સામે ફરજમાં રૂકાવટનો નોંધ્યો ગુનો.

ભુજ નજીકના મિરજાપર પાસેથી ગુરૂવારે સવારે જાહેરનામાના ભંગ બદલ પકડાયેલા નાગીયારીના યુવકને છોડાવવા માટે પોલીસ મથકમાં આવેલી મીરજાપરની બુટલેગર મહિલાએપોલીસ...

ભાવનગર : ઉમરાળા નિષ્ઠાવાન પોલીસ સ્ટાફ કર્મીઓની સરાહનીય કામગીરી ને સેલ્યુટ

કોરોના ની મહામારીમાં પોલીસ જવાનોની અડીખમ સેવા કે પોતાના પરિવાર ની ચિંતા કર્યાવગર આખા તાલુકાના 42 ગામોમાં રાઉન્ડ મારવાની જવાબદારી...

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના દુધાળા ગામ માં આવેલ વિજાઆપા આશ્રમ ના સત શ્રીપુરુષોત્તમદાસબાપુ અને ઘોબા આશ્રમ સંત શ્રી વાલારામબાપા ની પ્રેરણા થી સુરત ખાતે ચાલતો ટ્રસ્ટ અનેક સેવાભાવી સંસ્થા દાન કરી રહી છે

વાલારામબાપા ચેરીટેબલ ટ્રસ્ટ સુરતથી સંચાલિત છે ત્યારે ટ્રસ્ટી શ્રી ભુપતભાઈ ઝાલાવાડીયા તથા કેતનભાઈ ઝાલાવાડીયા તથા વિઠ્ઠલભાઈ ઝાલાવાડીયા તથા દેવચંદભાઈ વાવડિયા...

મુંબઈથી ખાનગી બસમાં ભાવનગર આવેલા ૨૮ જમાતીઓમાથી ૭ ને કોરોના પોઝિટિવ : કુલ પોઝિટિવ કેસ ૯૧

મુંબઈથી ખાનગી બસના ભાવનગર આવેલા ૨૮ જમાતીઓમાથી ૭ જમાતીઓને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. આ તમામને સારવાર માટે...