રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ૨૦૦થી વધુ શ્રમિકોના ટોળાં રસ્તા પર ઉતર્યા
રાજકોટમાં કલસ્ટર કન્ટઈનમેન્ટ જાહેર થયેલા જંગલેશ્વર માંથી રાત્રિના ૨૦૦ જેટલા શ્રમિકો નું ટોળું વતન જવાની માંગ સાથે બહાર નીકળી રસ્તા...
રાજકોટમાં કલસ્ટર કન્ટઈનમેન્ટ જાહેર થયેલા જંગલેશ્વર માંથી રાત્રિના ૨૦૦ જેટલા શ્રમિકો નું ટોળું વતન જવાની માંગ સાથે બહાર નીકળી રસ્તા...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 394 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસ 7796 થઈ ચુક્યા...
ભુજ નખત્રાણા, તા. 9 : રાત્રિના અંધારાના ઓળા ઊતરતાં જ ભુજ તાલુકાના વાંઢાય-દેશલપરના દક્ષિણ વિસ્તારના જંગલમાં જાનવરોના શિકાર માટે શિકારીઓની...
કોરોના વાયરસના સંક્રમણને નાથવા જારી કરાયેલા લોકડાઉન વચ્ચે પૂર્વ કચ્છમાં શરાબનો' જથ્થો ઘણો પકડાયો છે ત્યારે આદિપુર નજીક' પૂર્વ કચ્છના...
ભાવનગર શહેરના પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં ૧૦૮ ધાત્રી માતાઓને રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા કાટલાકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાટલા...
આજે બપોરે જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છેઃ ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટર દ્વારા...
ભુજ નજીકના મિરજાપર પાસેથી ગુરૂવારે સવારે જાહેરનામાના ભંગ બદલ પકડાયેલા નાગીયારીના યુવકને છોડાવવા માટે પોલીસ મથકમાં આવેલી મીરજાપરની બુટલેગર મહિલાએપોલીસ...
કોરોના ની મહામારીમાં પોલીસ જવાનોની અડીખમ સેવા કે પોતાના પરિવાર ની ચિંતા કર્યાવગર આખા તાલુકાના 42 ગામોમાં રાઉન્ડ મારવાની જવાબદારી...
વાલારામબાપા ચેરીટેબલ ટ્રસ્ટ સુરતથી સંચાલિત છે ત્યારે ટ્રસ્ટી શ્રી ભુપતભાઈ ઝાલાવાડીયા તથા કેતનભાઈ ઝાલાવાડીયા તથા વિઠ્ઠલભાઈ ઝાલાવાડીયા તથા દેવચંદભાઈ વાવડિયા...
મુંબઈથી ખાનગી બસના ભાવનગર આવેલા ૨૮ જમાતીઓમાથી ૭ જમાતીઓને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. આ તમામને સારવાર માટે...