Gujarat

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ(GUVNL) અને ફોકિઆ દ્વારા રાજ્યકક્ષાની કોર્પોરેટ બેડમિન્ટન ટુર્નામેન્ટનું વડોદરા ખાતે આયોજન

GUVNL બરોડા દ્વારા રાજ્યકક્ષાની કોર્પોરેટ ટુર્નામેન્ટ "કોર્પોરેટ બેડમિન્ટન રણ" ફિટનેસ વિથફિધર નું તારીખ ૮ જુન ૨૦૨૫ના Multipurpose Recreation Hall બરોડા...

સુરેન્દ્રનગરમાંથી ગોઝારો બનાવ આવ્યો સામે : ત્રણ વર્ષની બાળકી પર પાણી ભરેલો ઘડો પડતાં મોત

copy image ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ગોઝારો બનાવ સામે આવી રહ્યો છે, જે અંગે સૂત્રો જણાવી રહ્યા છે કે, સુરેન્દ્રનગર ખાતે...

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર એક દુકાનમાં ગેસના બાટલામાં આગ ભભૂકી ઉઠતાં ધોડદામ

copy image સૂત્રો જણાવી રહ્યા છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર એક દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી...

સુરત લૂંટેરી દુલ્હનની ગેંગ પોલીસના સકંજામાં

copy image સુરત શહેરમાં અવારનાવાર  લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ  સામે આવતા હોય છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે.  મુસ્લિમ...

અમદાવાદમાંથી ચોંકાવનાર બનાવ આવ્યો સામે : એક દિવસના નવજાત શિશુને કોવિડ પોઝિટિવ આવ્યો

copy image કોરોનાએ કમ બેક કરતાં વધતા કેસને લઈને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે વધુમાં...

ભાવનગરના સિહોરમાંથી ગોઝારી ઘટના આવી સામે : સામાન્ય બાબતે થયેલ ઝગડાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા કુહાડીના ઘા ઝીંકી દંપતીની કરાઈ હત્યા

ભાવનગર ખાતે આવેલ સિહોરમાંથી ગોઝારી ઘટના સપાટી પર આવી છે જેમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરનાર શ્રમિકો વચ્ચેના ઝઘડાનું લોહીલુહાણ અંત...

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત : આગામી 4 જૂન સુધી રાજ્યના 15થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

copy image વર્તમાન દિવસોમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિન પ્રતિ દિન વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 4 જૂન...

નર્મદાના સાગબારા ખાતે આવેલ કોલવાણમાં 9 વર્ષીય કિશોરીને દીપડાએ ફાડી નાખી

copy image નર્મદા જિલ્લાના સાગબારા ખાતે આવેલ કોલવાણ ગામમાં ગત સાંજના સમયે ગોઝારો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં...

રખિયાલ વિસ્તારમાં ગરીબનગર પાસે થયું ડિમોલેશન

15000 ચોરચ મીટર માં ફેલાયેલું ગેરકાયદેસર બાંધકામ પર ફર્યું દાદા નું બુલડોજર કુલ 14 મશીનરી છે જેમાં 5 જે.સી.બી 9...

રાજ્ય સરકારના તમામ અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને PMJAY યોજના હેઠળ લાભ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ અને આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ALL INDIA SERVICES (AIS)ના અધિકારીઓ , રાજ્ય સરકારના...