Year: 2020

મીરજાપરમાં અને ભુજ માં મારા મારી ના બે બનાવ બન્યા હતા

મીરજાપર અને ભુજમાં મારામારીના બનાવ બન્યા હતા. મીરજાપર ભાણરાઇ તળાવની બાજુમાં રહેતા ફરિયાદી વાસુ પ્રેમજીભાઇ ચાવડા (ઉ.વ.29)એ આરોપી કરણ મહેન્દ્રભાઇ...

માધાપરના યુવાન પર વરનોરાના શખ્સો દ્વારા હુમલો કરાયો

ભુજ તાલુકાના માધાપર ખાતે રહેતા 38 વર્ષીય યુવાનને નાગોર ગામના બસ સ્ટેશન પર વરનોરાના ચારથી પાંચ જણાઓએ ધોકા અને લોખંડના...

અંજારમાં શાળામાંથી ચોરીનો પ્રયાસ કરાયો

શાળાઓનું શૈક્ષણિક સત્ર પુરૂ થતા વેકેશનનો સમયગાળો હોય શાળાઓ બંધ હોવાથી હવે અસામાજિક તત્વોએ નિશાન બનાવી રહ્યા છે અંજારમાં તસ્કરોએ...

મોટી બાલાચોડના સરપંચ ઉપર લાકડીથી હુમલો કરાયો

અબડાસા તાલુકાના મોટી બાલચોડ ના જુથ ગ્રામ પંચાયતના સરપંચ ઉપર ત્રણ શખ્સોએ લાકડાથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી...

ગાંધીધામમાં સગીરા નેઅક્ટિવા બાઇક ઉપર ઉઠાવી દુષ્કર્મ કરાયું

ગાંધીધામમાં સગીરાને બળજબરીપૂર્વક એકટીવા ઉપર લઈ જઈને બાવળની ઝાડીમાં તેની સાથે દુષ્કર્મ આચરનાર સામે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી...

જેતલસરના રૂપાવટીના ખેડૂતોએ ડુંગળી ઘેટાં-બકરાંને ખવડાવી દીધી

જેતલસર પંથકના રૂપાવટી ગામે ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતો નીચા મળતા ભાવથી ભારે આર્થિક સંકટમાં આવી ગયા છે. રોષે ભરાયેલા ખેડૂતોએ...

અબડાસાના ત્રણ ગામમાં દૂધ-શાકભાજી જેવી વસ્તુઓનું વેચાણ કરાયું શરૂ?

અબડાસા ના ગામો માં પાંચ કોરોના વાયરસના કેસ બહાર આવતાં નલિયા, કોઠારા, ખીરસરા (કોઠારા) આ ત્રણેય ગામો તંત્ર દ્વારા સીલ...

ત્રણ દિવસ સંસાર માણ્યા બાદ પતિને ખબર પડી કે યુવતી છે કોરોના પોઝિટિવ, ?

મધ્ય પ્રદેશમાં થયેલા એક લગ્ન બાદ 2 જિલ્લામાં હડકંપ મચી ગયો છે. અહીં લગ્નના ત્રણ દિવસ પછી ખબર પડી કે...

ભારતીય વાયરસ ચીન અને ઈટાલી કરતા પણ વધારે જીવલેણ: નેપાળના વડાપ્રધાન

ભારત અને નેપાળમાં સરહદી વિવાદ લઈને વધી રહેલા તણાવ વચ્ચે નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ કોરોના વાયરસ માટે ભારતને જવાબદાર ઠેરવવાનો...