માંડવી તાલુકામાં આવેલ તલવાણા ગામના પાદરમાં શ્રીરામનગર ખાતે મંદિરમાં તાળું તોડી ચોરી.
માંડવી તાલુકામાં આવેલ તલવાણા ગામના પાદરમાં શ્રીરામનગર ખાતે ભગવાન લક્ષ્મીનારાયણ મંદિર આવેલ છે. ત્યાં તાળાં તોડીને તેમાંથી રૂા. 45,000/- ની...
માંડવી તાલુકામાં આવેલ તલવાણા ગામના પાદરમાં શ્રીરામનગર ખાતે ભગવાન લક્ષ્મીનારાયણ મંદિર આવેલ છે. ત્યાં તાળાં તોડીને તેમાંથી રૂા. 45,000/- ની...
નખત્રાણાનાં આ વિસ્તારમાં વાહનોની સતત અવરજવર થકી ધમધમતા અને ભરચક રહે છે. તેવા વથાણચોક નજીકના રૈયાણી નગરમાં રહેતા ખાનગી કંપની...
અંજાર તાલુકામાં આવેલ મારિંગણા ગામે રૂા.51.61 લાખના વિવિધ વિકાસકામો માટે રાજયમંત્રી વાસણભાઇ આહિરે લોકાર્પિત કર્યાં હતાં. 26-11ના શહીદોને 2 મિનિટની...
રાજકોટ શહેરના નાનામવા સર્કલ પાસે ગ્રાઉન્ડમાંથી લેપટોપ અને મોબાઈલની લૂટ થયાની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.આ બનાવમાં માલવીયા પોલીસ...
માધવવાટીકામાં આજી ડેમ ચોકડી પાસે રહેતા મહિલાને તેમના પુત્રવધુએ ઝેરી દવા સોડામાં ભેળવી પીવડાવી ઘરમાં રહેલી રોકડ રકમ અને દાગીના...
ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના બનાવમાં બિહારના સિકંદરપુર નિવાસી આચાર્ય ચંદ્રકિશોર પરાશરે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં અભિનેતા અમિતાભ બચ્ચન,...
આવતીકાલે શનિવારે વડાપ્રધાન મોદી પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ની મુલાકાત લઈ શકે છે. કોરોના મહામારી કાળમાં વેકસીન બનાવવાના...
ગત સાંજે જુનાગઢ તાલુકાની હદના વડાલ ગામની સીમમાં તાલુકા પોલીસ અને આર.આર. સેલ પોલીસે સંયુક્ત રીતે ત્રાટકી 8 વ્યક્તિને વરલી...
કેનરા બેન્ક સહિત ઘણી બધી બેન્કો સાથે રૂા.1200 કરોડની છેતરપીંડી ચોખા નિકાસકાર કંપનીએ કરી હોવાની માહિતી સામે આવી છે. સીબીઆઈએ...
જય ગિરનારીના નાદ સાથે ચાલી આવતી પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમા દેવઉઠી અગિયારસની રાત્રિનાં 12 કલાકે ભવનાથ ખાતે ઇન્દ્રભારતી બાપુના ગેઇટ...