Year: 2020

મુંબઈની ત્રીજી વ્યકિત કચ્છમાં કોરોના લાવી અંજારના બુઢારમોરા ગામનો યુવક પોઝીટીવ

મુંબઈાથી આવનાર લોકો કચ્છને રેડઝોનમાં લઈ જશે તેવો ભય સાચો પડી રહ્યો છે. સતત ત્રીજી વ્યક્તિ કચ્છમાં કોરોના લઈને આવી...

સામાજિક સેવા-કોરોના વાયરસ કોવીડ-૧૯ માધાપરના જૈન સમાજે પ્રારંભ કરેલું કરૂણા અભિયાન કચ્છને ભીંજવે છે

ગીતામાં કહયું છે ના કોઇ લેતા હૈ ના કોઇ દેતા હૈ સબ જીવમેં મૈં સમાયા હું ઔર સબ મુજકોહી અર્પણ...

છેવાડાના માનવીને પાણીની મુશ્કેલી ન પડે તે માટે રાજય સરકાર સક્રિય છે – પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

કચ્છ જિલ્લાની બે દિવસની મુલાકાત આવેલા રાજયનાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ બીજા દિવસે કચ્છીજનોને પીવાના પાણીની સમસ્યાનો સામનો ન...

બંદરિય નગરી માંડવીમાં એડવોકેટ અરવિંદસિંહ જાડેજા દ્વારા કરાઈ જન્મદિવસની અનોખી ઉજવણી

કોરોનાવાયરસ કોવીડ-19 ની મહામારી થી બચવા સાબુથી હાથ ધોવા આનિવાર્ય છે ત્યારે માંડવી મામલતદાર કચેરીએ એડવોકેટ અરવિંદસિંહ જાડેજા પોતાના જન્મદિવસ...

શ્રમિકો માટે ભુજ મંદિર દ્વારા 7500 ફૂડપેકેટ ની તૈયારી

હિન્દુ સંસ્કૃતિમાં મંદિર હિન્દુ માત્રની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. ભક્તજન પોતાના સુખ-દુઃખ હર્ષ-શોક સર્વ ભાવોને પ્રગટ પ્રભુ પાસે વ્યક્ત કરી...

વાગડ પંથકમાં સતત બીજા દિવસે બબાલ થી ચકચાર : જડસામાં કાકાઇ ભાઇઓ વચ્ચે બબાલ થતા ફાયરીંગ

ભચાઉ ના જડસા માં ફાયરીંગ થતાં ચકચાર ફાયરિંગ માં યુવાન ને ગોડી વાગતા ભુજ સારવાર માટે ખસેડાયો જડસામાં કાકાઇ ભાઇઓ...

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ૨૦૦થી વધુ શ્રમિકોના ટોળાં રસ્તા પર ઉતર્યા

રાજકોટમાં કલસ્ટર કન્ટઈનમેન્ટ જાહેર થયેલા જંગલેશ્વર માંથી રાત્રિના ૨૦૦ જેટલા શ્રમિકો નું ટોળું વતન જવાની માંગ સાથે બહાર નીકળી રસ્તા...

રાજ્યમાં આજે નોંધાયા 394 નવા કેસ, 219 લોકો ડીસ્ચાર્જ, 23 દર્દીના મોત નીપજ્યા : કુલ કેસ 7796

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 394 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસ 7796 થઈ ચુક્યા...

માંડવી ના એક ગોડાઉન માંથી ઝડપાયો દોઢેક લાખનો તમાકુ ઉત્પાદનનો જથ્થો..

કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં પાન મસાલે, તમાકુ અને બીડી-સિગારેટના વેંચાણ પર પ્રતિબંધ છે. તેમ છતા અનેક લોકો તમાકુ ઉત્પાદનોનું વેંચાણ...

આગામી સમયમાં કચ્છીજનોને પાણીની ઘટ નહીં વર્તાય પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા પાણી પુરવઠા મંત્રીશ્રી કચ્છની બે દિવસની મુલાકાતે

કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ આગામી સમયમાં કચ્છીજનોને પાણીની સમસ્યાનો...