Month: April 2020

કચ્છ ૪૦ દિવસ બાદ આખરે કોરોના મુક્ત : અંતિમ દર્દીનો રિપોર્ટ નેગેટીવ

કચ્છને ૪૦ દિવસ બાદ કોરોનાના અજગરી ભરડામાંથી મુક્તિ મળી ચુકી છે. અત્યારસુાધી નોંધાયેલા ૬ કેસો પૈકી એક મોતને બાદ કરતા...

પીઢ અભિનેતા ઋષિ કપૂરનું નિધન, શ્વાસ લેવામાં હતી સમસ્યા

ફરફાન ખાન બાદ બીજા જ દિવસે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની વયે નિધન થતાં બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું...

ગાંધીધામમાં યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

ગાંધીધામમાં યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના ભારતનગર વોર્ડ...

આજે કચ્છ થયું કોરોના મુક્ત- પોઝિટિવ દર્દી કમ્પાઉન્ડર મનોજ પટેલનો રિપોર્ટ પણ નેગેટિવ

કચ્છ માટે આજે વધુ એક રાહતના સમાચાર છે. ગઈકાલે રહીમાબેન જતને રજા અપાયા બાદ આજે કોરોના પોઝિટિવના સારવાર લઈ રહેલા...

ગુજરાતની એક માત્ર રાજકોટ ની ખાનગી હોસ્પિટલે લીધો મહત્વનો નિર્ણય…

Hospital building, medical icon. Healthcare, hospital and medical diagnostics. Urgency and emergency services. Vector illustration in flat style ક્રાઈસ્ટ હોસ્પિટલે...

ગાંધીનગર માં છેલ્લા 24 કલાક માં બીજા 6 કેસ નવા આવ્યા

જેમાં હવે ટોટલ સંખ્યા 37 પહોંચી----કોરોના મહામારીમાં એક પછી એક સરકારી કર્મચારીઓ સપડાઈ રહ્યા છે. અમદાવાદ માહિતી ખાતામાં ફરજ બજાવતા...

બોલીવુડના અભિનેતા ઇરફાન ખાનનું નિધન, તબિયત લથડતા કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

ઇરફાન ખાનની તબિયત અચાનક જ બગડતા તેને મુંબઇની અંધેરીની કોકિલાબેન હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા આજે તેમનું નિધન...

અંજારના મેઘપર-બોરેચીમાં થઈ મારામારી

સોનલનગર વિસ્તારમાં ચાર શખ્સોએ ત્રણ મહિલા અને પુરુષ ઉપર કર્યો હુમલોગાયના છાણની નજીવી બાબતે પાઇપ અને તલવાર વડે હુમલો કરાયોઘાયલોને...

વડોદરાનાં મીડિયાજગત માટે ચિંતાજનક સમાચાર

વડોદરા શહેરનાં 7 પત્રકારોને કોરોના પોઝિટિવગત રોજ પત્રકારોનો થયો હતો કોરોના ટેસ્ટવડોદરા પ્રેસ કલબ આયોજિત કેમ્પમાં ઘટસ્ફોટ62 પત્રકારોએ કરાવ્યો હતો...

અંજારમાં નકલી P.I બની ફરતો શખ્સ અસલી પોલીસ ના હાથે ચડ્યો

અંજાર પોલીસ મથકે પ્રાપ્ત વિગતો મુજબ મેઘપર બોરીચીમાં રહેતા પોલીસપુત્ર દિપક નાનજીભાઇ ચાવડાની ફરિયાદને ટાકીને વિગતો આપતા પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે...