Month: April 2020

ટ્રેન ચલાવવા માટે સ્પેશ્યલ પ્લાન બનાવી રહ્યું છે ભારતીય રેલવે, લાગૂ થઈ શકે છે આ પાંચ નિયમ

કોરોનાના કારણે દેશભરમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉનને લીધે ભારતીય રેલવેએ ત્રણ મે સુધી પોતાની બધી પેસેન્જર ટ્રેનો રદ કરી દીધી...

લોકડાઉનના કારણે મુંબઈમાં ફસાયેલા વાગડ વાસીઓ વતન પરત આવી શકે તે માટે રાપરના પૂર્વ ધારાસભ્યે લખ્યો મુખ્યમંત્રીને પત્ર

આભાર—દિલીપભાઇ પટેલ બાલાસર તા.રાપર પ્રત્તિ, માન. વિજયભાઈ રૂપાણી માન. મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય નવા સચિવાલ્રય, ગાંધીનગર. પરમ આદરણીય શ્રી વિજયભાઈ સાદર...

ભુજના તમામ વિસ્તારોમાં પાણી ૩ થી ૪ દિવસે આવશે

ભુજ નગરપાલિકા નર્મદાનુ પાણી માળીયા કેનાલમાં ફાળવવામાં આવે છે.અને માળીયા કેનાલમાં પાણીનુ લેવલ ઓછું હોવાથી ભુજ નગરપાલિકાને નર્મદાનુ પાણી ઓછુ...

બ્રેકીંગ….

પગરખા દુકાનો નહીં ખુલે,પાનના ગલ્લા નો નિર્ણય નહીં…સલૂન નહીં ખુલે…આઈસ્ક્રીમ પાર્લરો નહીં ખુલે ..નાસ્તા ફરસાણ ની દુકાનો પણ નહીં…ઠંડા પીણાં...

જુનાગઢ: ભવનાથની તળેટીમાં દીપડાએ અઠવાડિયામાં બીજા સાધુને ફાડી ખાતા હાહાકાર

જૂનાગઢની ભવનાથની તળેટી સંખ્યાબંધ ગિરનારી સાધુઓનો વસવાટ છે. સંત મહાત્માઓના અહીંયા આશ્રમો આવેલા છે. ભવનાથ ગિરનાર પર્વતની તળેટી છે અને...

શુરેંદ્ર્નગર જિલ્લા ના થાનગઢ માં કોરોના 1 કેશ સામે આવ્યો

હાલ ગાંધી હોસ્પિટલ માં સારવાર હેઠળદર્દી ને ચેપ ક્યાં થી લાગ્યો તે હજુ સ્પષ્ટ નહીંબોટાદ ના વ્યક્તિ શાથે શ્પર્ક આવ્યો...