Month: May 2020

ભુજ મધ્યે લોકડાઉનમાં યોજાયા લગ્ન વર-કન્યા સહિત ૧૧ વડીલોની ઉપસ્થિતિ

કોરોના સંક્રમણ સામે લોકડાઉન પરિસિૃથતી વચ્ચે નક્કી થઈ ગયેલા લગ્ન હવે યોજાશે નહિં તેવી ચિંતામાં પરોવાઈ ગયેલા વર-કન્યા પક્ષના વડીલોએ...

હોમ કોરોન્ટાઈનનો ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ

મુંબઈાથી ભુજ આવેલી તબીબ યુવતી જુહીએ હોમ કવોરન્ટાઈનનો ભંગ કરીને બીજા લોકોની મુશ્કેલીમાં વાધારો કરી દીધો છે. કોરોનાનો કહેર હજુ...

ભુજમાં માસ્ક વિના જોવા મળતા અનેક લોકો, સોશ્યિલ ડિસ્ટન્સનો પણ અભાવ

લોકડાઉન-૩માં સરકાર દ્રારા કેટલીક શરતી આંશિક છુટછાટ આપવામાં આવી છે. જેમાં, ફરજીયાત માસ્ક પહેરવો, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, સોશ્યિલ ડિસ્ટન્સીંગનો પાલન...

મુંબઈની ત્રીજી વ્યકિત કચ્છમાં કોરોના લાવી અંજારના બુઢારમોરા ગામનો યુવક પોઝીટીવ

મુંબઈાથી આવનાર લોકો કચ્છને રેડઝોનમાં લઈ જશે તેવો ભય સાચો પડી રહ્યો છે. સતત ત્રીજી વ્યક્તિ કચ્છમાં કોરોના લઈને આવી...

સામાજિક સેવા-કોરોના વાયરસ કોવીડ-૧૯ માધાપરના જૈન સમાજે પ્રારંભ કરેલું કરૂણા અભિયાન કચ્છને ભીંજવે છે

ગીતામાં કહયું છે ના કોઇ લેતા હૈ ના કોઇ દેતા હૈ સબ જીવમેં મૈં સમાયા હું ઔર સબ મુજકોહી અર્પણ...

છેવાડાના માનવીને પાણીની મુશ્કેલી ન પડે તે માટે રાજય સરકાર સક્રિય છે – પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

કચ્છ જિલ્લાની બે દિવસની મુલાકાત આવેલા રાજયનાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ બીજા દિવસે કચ્છીજનોને પીવાના પાણીની સમસ્યાનો સામનો ન...

બંદરિય નગરી માંડવીમાં એડવોકેટ અરવિંદસિંહ જાડેજા દ્વારા કરાઈ જન્મદિવસની અનોખી ઉજવણી

કોરોનાવાયરસ કોવીડ-19 ની મહામારી થી બચવા સાબુથી હાથ ધોવા આનિવાર્ય છે ત્યારે માંડવી મામલતદાર કચેરીએ એડવોકેટ અરવિંદસિંહ જાડેજા પોતાના જન્મદિવસ...

શ્રમિકો માટે ભુજ મંદિર દ્વારા 7500 ફૂડપેકેટ ની તૈયારી

હિન્દુ સંસ્કૃતિમાં મંદિર હિન્દુ માત્રની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. ભક્તજન પોતાના સુખ-દુઃખ હર્ષ-શોક સર્વ ભાવોને પ્રગટ પ્રભુ પાસે વ્યક્ત કરી...

વાગડ પંથકમાં સતત બીજા દિવસે બબાલ થી ચકચાર : જડસામાં કાકાઇ ભાઇઓ વચ્ચે બબાલ થતા ફાયરીંગ

ભચાઉ ના જડસા માં ફાયરીંગ થતાં ચકચાર ફાયરિંગ માં યુવાન ને ગોડી વાગતા ભુજ સારવાર માટે ખસેડાયો જડસામાં કાકાઇ ભાઇઓ...

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી ૨૦૦થી વધુ શ્રમિકોના ટોળાં રસ્તા પર ઉતર્યા

રાજકોટમાં કલસ્ટર કન્ટઈનમેન્ટ જાહેર થયેલા જંગલેશ્વર માંથી રાત્રિના ૨૦૦ જેટલા શ્રમિકો નું ટોળું વતન જવાની માંગ સાથે બહાર નીકળી રસ્તા...