ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના દુધાળા ગામ માં આવેલ વિજાઆપા આશ્રમ ના સત શ્રીપુરુષોત્તમદાસબાપુ અને ઘોબા આશ્રમ સંત શ્રી વાલારામબાપા ની પ્રેરણા થી સુરત ખાતે ચાલતો ટ્રસ્ટ અનેક સેવાભાવી સંસ્થા દાન કરી રહી છે
વાલારામબાપા ચેરીટેબલ ટ્રસ્ટ સુરતથી સંચાલિત છે ત્યારે ટ્રસ્ટી શ્રી ભુપતભાઈ ઝાલાવાડીયા તથા કેતનભાઈ ઝાલાવાડીયા તથા વિઠ્ઠલભાઈ ઝાલાવાડીયા તથા દેવચંદભાઈ વાવડિયા...