Month: May 2020

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના દુધાળા ગામ માં આવેલ વિજાઆપા આશ્રમ ના સત શ્રીપુરુષોત્તમદાસબાપુ અને ઘોબા આશ્રમ સંત શ્રી વાલારામબાપા ની પ્રેરણા થી સુરત ખાતે ચાલતો ટ્રસ્ટ અનેક સેવાભાવી સંસ્થા દાન કરી રહી છે

વાલારામબાપા ચેરીટેબલ ટ્રસ્ટ સુરતથી સંચાલિત છે ત્યારે ટ્રસ્ટી શ્રી ભુપતભાઈ ઝાલાવાડીયા તથા કેતનભાઈ ઝાલાવાડીયા તથા વિઠ્ઠલભાઈ ઝાલાવાડીયા તથા દેવચંદભાઈ વાવડિયા...

ભુજ શહેર માં દાંડા બજારમાં આવેલી મસાલા ચકીની આસ પાસ સોસિયલ ડિસ્ટન્સ ની ઐસી તૈસી

લોક ડાઉન માં શરતી છૂટ આપવાની સાથે ઘણા ધંધા રોજગાર શરૂ થયા છે તેવા આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે...

મુંબઈથી ખાનગી બસમાં ભાવનગર આવેલા ૨૮ જમાતીઓમાથી ૭ ને કોરોના પોઝિટિવ : કુલ પોઝિટિવ કેસ ૯૧

મુંબઈથી ખાનગી બસના ભાવનગર આવેલા ૨૮ જમાતીઓમાથી ૭ જમાતીઓને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. આ તમામને સારવાર માટે...

મુંબઈમાં કોરોના દર્દીઓની સારવાર કરીને ભુજમાં આવેલી તબીબ યુવતિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

ક્ચ્છમાં ગાડીઓ ભરીને આવતા લોકો કોરોનામુક્ત જિલ્લાને રેડઝોનમાં લઈ જશે તેવો ભય વ્યકત કરાઈ રહ્યો હતો. જે સાચો પડવા જઈ...

ગાંધીધામથી શ્રમજીવીઓને લઈને ટ્રેન રવાના

ગાંધીધામથી શ્રમજીવીઓને લઈને સ્પેશિયલ ટ્રેન બિહાર રવાના થઈ હતી આ ટ્રેનમાં ગાંધીધામ અને નજીકના વિસ્તારોના 1200 શ્રમિકોને પોતાના વતનમાં મોકલ્યા...

ગુજરાતમાં કોવિડ-19ના નોંધાયા વધુ 390 કેસ, 163 લોકો થયા ડીસ્ચાર્જ : રાજ્યમાં કુલ કેસ 7402

જરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા શુક્રવારે પણ ચિંતાજનક રીતે વધી હતી. આજે વધુ 390 કેસ નોંધાયા છે જ્યારે 163 લોકો...