Month: September 2020

કોરોના છે ત્યારે દયાપરમા જીઆરડીના બહેનો સતત ડ્યુટી પર ફરજ બજાવે છે

હાલમાં કોરોના છે ત્યારે દયાપરમાં જી.આર.ડી.ના બહેનો સતત ડ્યુટી પર ફરજ બજાવે છે કોટ બેન્ક અને બસ સ્ટેશન વિસ્તાર પર...

મહુવા પો.સ્ટે. વિસ્તારમાં થયેલ આંઠ (૮) ઘરફોડ ચોરી તથા ભાવનગર શહેર માંથી થયેલ એક મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી ઓરીજનલ મુદ્દામાલ કિ.રૂ.૫૯,૬૩૫/- સાથે બે ઇસમોને પકડી પડતી લોકલ ક્રાઇમ બ્રાંચ ભાવનગર

ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબે તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ...

કોરોના ગુજરાત LIVE:15948 એક્ટિવ કેસમાંથી 94 વેન્ટિલેટર પર અને 15854 દર્દીની હાલત સ્થિર

રાજ્યમાં સતત બીજા દિવસે 1300થી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1305 કેસ નોંધાયા છે અને...

કચ્છમાં ફરી ધરા ધ્રુજીઃ મોડી રાતથી વહેલી સવાર સુધીમાં 4 આંચકા અનુભવાયાં

જરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ મેઘરાજાનો કહેર જોવા મળ્યો હતો. રાજ્યમાં...

દામનગર ના મૂળિયાપાટ ગરીબ શ્રમિક પરિવાર નું મકાન અતિવૃષ્ટિ થી ધરાશય સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન પ્રવીણભાઈ પરમારે સ્થળ મુલાકાત બાદ શક્ય તે મદદ ની ખાત્રી આપી

દામનગર ના મૂળિયાપાટ ગામે અતિવૃષ્ટિ કાચું મકાન પડ્યું સતત એકમાસ થી વર્ષા બાદ વરાપ નીકળતા જીર્ણ કાચા મકાનો માં તિરાડો...

જરૂ ગામની સીમમાં પ્રેમીપંખીડાએ સજોડે આત્મહત્યા કરી લેતાં ચકચાર

અંજાર તાલુકાના સતાપર ગામે રહેતા પ્રેમીપંખીડા ગત સોમવારના ઘેર કોઈને જાણ કર્યા વિના ક્યાંક ચાલ્યા ગયા હતા. તેવામાં આજે સાંજ...

વંડી-જોગણીનાર વચ્ચે પાણી ભરેલા ખાડામાં કિડાણાના બે કિશોર ડુબ્યા

કિડાણા રહેતા ત્રણ બાળકો આજે અંજાર તાલુકાના વંડી ગામથી જોગણીનાર તરફના રસ્તા વચ્ચે આવેલા પાણી ભરેલા ખાડામાં નહાવા ગયા હતા....

અમરેલીના ચકચારી રેશનીંગ અનાજ કૌભાંડની કડક તપાસ કરવા લોકમાંગ

સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી બનેલ રેશનીંગ કૌભાંડની તપાસનું પ્રકરણ ભીનું સંકેલી લેવાયાની વાત...

રાજકોટ હવે સૌરાષ્ટ્રનું ‘વુહાન’ બને તેવા સંકેતોથી તંત્ર દોડતું થયું

ગઈકાલે રાજકોટ આવેલા ડો. રવિએ પુરો દિવસ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અગાઉ તેઓ મુખ્યમંત્રી સાથે રાજકોટ આવી ગયા હતા તેની...

જનધન યોજનામાં હવે ખાતેદારને રૂા. બે લાખનું વીમા કવચ આપવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં દરેક વ્યક્તિ પોતાના બેન્ક ખાતા ધરાવતા હોય તે માટે છ વર્ષ પહેલા શરુ કરાયેલી પ્રધાનમંત્રી...