ઉપલેટામાં લોહાણા મહાજન સમાજ દ્વારા સંત સિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 221 મી જન્મજયંતી ઉજવણી કરવામાં આવી.
"દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ" ને જીવનમંત્ર બનાવનાર સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની 221 મી જન્મજયંતી ઉજવણી...
"દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ" ને જીવનમંત્ર બનાવનાર સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની 221 મી જન્મજયંતી ઉજવણી...
દેશમાં કોરોનાનાં કેસમાં થતાં વધારાને પગલે કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યો અને કેન્દ્રિય પ્રદેશોને પોતાને ત્યાં ટેસ્ટિંગ વધારવાની સૂચના આપી...
અબડાસામાં છેલ્લા ત્રણેક દિવસથી ફરી વળેલું ઠંડીનું મોજું યથાવત રહેતાં જનજીવનને સીધી અસર પહોંચી છે. ગઈકાલે ઠંડીમાં અંશત: રાહત મળી...
અંજારના બસ સ્ટેશન પાસે આવેલી જૂની દેના બેન્કના ATM મશીન, પાસબુક, ચેકબુક સહિતની સુવિધા પ્રદાન કરતા જુદા-જુદા' મશીનો છેલ્લા લાંબા...
મોમાય માતાજી મેળાના અવસરે વર્તમાન સમયમાં લોહીની મહાઅછતને જોતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ચોબારી દ્વારા રાજાભાઈ બ્લડ બેંક ગાંધીધામના સહયોગથી રક્તદાન...
વીજળી, પાણી, રોડ, પશુ, ખેતી અને આરોગ્ય બાબતે ચર્ચા વિચારણા.આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. અને નિવાસી અધિક...
તારીખ - 20ના ભક્તિ પાર્શ્વનાથ જિનાલયના પટાંગણમાં જૈન મુનિ વિદ્યાચંદ્રવિજયજી મ.સા.ની નિશ્રામાં હવન-પૂજન યોજાયા હતો. રાજેશભાઇ સંઘોઇ (સાડાઉ), નીલેશ છેડા,...
કચ્છ યુનિવર્સિટી કક્ષાએ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે `કોવિડ-19 વોરિયર્સ' થીમ ઉપર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન...
પંખીનો શોખ ધરાવતા એક પરિવારે બે વર્ષથી પાળેલો વિશિષ્ટ પ્રજાતિનો પોપટ મળતાં પરિવારજનોએ ખુશી સાથે રાહતનો શ્વાસ લેવા સાથે તેમના...
રાજ્યના પોલીસ વડા દ્વારા કરવામાં આવી બદલીઓ. કચ્છમાં ત્રણ ફોજદારો બદલ્યા, સામે સાત નવા આવ્યા. નિમ્ન નિદેર્શિત બિન હથિયારી પોલીસ...