Month: December 2020

માણાવદર નજીક અકસ્માતમાં બાઇક ઢસડાતા માતા-પુત્રના મોત

માણાવદર પાસે મોડી રાત્રે સર્જાયેલા એક અકસ્માતમાં બાઇક ઢસડાતા માતા-પુત્રનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે. આ અકસ્માત અંગે પ્રાપ્ત...

આરટીઓ એજન્ટની હત્યામાં આરોપીઓને રીકન્સ્ટ્રકશન કરાવાયું

ભુજ આરટીઓ કચેરીમાંથી એજન્ટનું પ્રેમપ્રકરણમાં અપહરણ કરી ભચાઉના કુંજીસર પાસે હત્યા કરી ફેંકી દેવાના પ્રકરણમાં બી ડિવિઝન પોલીસે બે આરોપીની...

અંજારના મેઘપર-બો.માં ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું

અંજાર તાલુકાના મેઘપર-બોરીચીના ગ્રામજનો માટે લોકકલ્યાણકારી સુવિધાઓ પૈકી રૂ.18.55 લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ રાજયમંત્રી વાસણભાઇ આહિરનાન હસ્તે...

અમદાવાદના ભરચક વિસ્તાર નરોડા સ્મશાનગૃહ નજીક પેટ્રોલપંપ પર પોલીસ પુત્ર પર જીવલેણ હુમલો

નિવૃત્ત પોલીસ રણજીતસિંહ વાઘેલાના પુત્ર પેટ્રોલ ભરવા નજીવી બાબતે બોલાચાલી થતા ,પેટ્રોલપમ્પના મેનેજર અને કારીગરોનો જીવલેણ હુમલો, માથાના અને કાનના...

પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલબિહારી વાજપેયીજી ની જન્મ જયંતી નિમિતે ‘સુશાસન દિવસ’ની ઉજવણી કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલબિહારી વાજપેયીજી ની જન્મ જયંતી નિમિતે 'સુશાસન દિવસ' ઉજવણી કરવામાં આવે છે.તેના ભાગરૂપે કોઠારા...

રબારી સમાજના ધર્મગુરુ મહંત પૂજય બળદેવગીરીજી બ્રહ્મલીન થયા

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલ વાળીનાથ મંદિરના મહંત અને રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરીજી છેલ્લા કેટલાંક દિવસથી બિમાર હતા.લાંબા સમયથી બીમારીથી...

કવિ હૃદય ‘ભારત રત્ન’ અટલજી ની યાદમાં સુશાસન દિન ૨૫મી ડીસેમ્બરે ‘કાવ્યાંજલી’ કાર્યક્રમ – વિનોદ ચાવડા (સાંસદ)

‘સુશાસન દિન’ ૨૫મી ડીસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી “ભારત રત્ન” અને કવિ હૃદય અટલ બિહારી બાજપેયીના જન્મદિને ઉજવણીના ભાગરૂપ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાની...

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૧

કચ્છ જિલ્લામાં તા.૦૯/૧૧/૨૦૨૦ થી શરુ થયેલ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની ઝુંબેશમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને ભારતના ચૂંટણી પંચ...