Year: 2021

ભુજ શહેરના અમાન નગર ચાર રસ્તા નજીક હિના પાર્ક પાસે ખુલ્લા પ્લોટમાં આગ લાગી,ફાઈયર બ્રિગેટની ટિમ દ્વારા કાબુ મેડવાયો

ભુજના અમન નગર ચાર રસ્તા પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં બાવળની જળીઓ અચન આગ લાગી હતી ત્યારે જાગૃત નાગરિક દ્વારા ફાયરબ્રિગેડને...

જૂનાગઢ: જવેલર્સ પેઢીના 2 બંગાળી કારીગરો 89 લાખના સોનાની ચોરી કરી નાસી છૂટ્યા

મળતી માહિતી મુજબ/ જૂનાગઢની છાયા બજારમાં આવેલ 1 સોનાના ઘરેણાં બનાવવાના કારખાનામાં કામ કરતા મૂળ વેસ્ટ બંગાળના 2 કામદારોએ કારખાના...

રાજકોટ : યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર

મળતી માહિતી મુજબ/ રાજકોટ : શહેરના જામનગર રોડ દ્વારકાધીશ પેટ્રોલપંપ નજીક મફતીયાપરામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં તેમને...

કોરોનાની પરિસ્થિતિ અંગે માંડવી તાલુકા પંચાયતનાં વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાની વેદના

માંડવી તાલુકા અને શહેરમાં જે રીતે દિન પ્રતિદિન કોરોનાં ની ગંભીર પરિસ્થિતિ બની રહી છે અને સત્તાપક્ષ અને પ્રશાસન કામગીરીમાં...

ખુનના ગુનાનો ગણત્રીના કલાકમા ભેદ ઉકેલી કાઢતી અંજાર પોલીસ

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ...

અંજાર સામાન્ય વરસાદ થતા ની સાથે જ અંજાર શહેર માં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા

અંજાર સામાન્ય વરસાદ થતા ની સાથે જ અંજાર શહેર માં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને લોકો મુશ્કેલી માં...

માંડવી નગરપાલિકા ખાતે રાજયમંત્રીની અધ્યક્ષતામાં માંડવી-મુન્દ્રાની કોવીડ સમીક્ષા બેઠક યોજાઇ

માંડવી તાલુકામાં કોરાનાની ખરેખર  પરિસ્થિતિ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરવા તેમજ અગત્યની વ્યવસ્થા ઉભી કરવાના હેતુથી રાજયમંત્રી વાસણભાઇ આહિરની અધ્યક્ષતામાં માંડવી...

દોલતપર લક્ષમીનારાયણ મંદિરમા રામજન્મોત્સવ ધામ-ધુમથી ઉજવામાં આવ્યો

દોલતપર લક્ષમીનારાયણ મંદિરમા રામજન્મોત્સવ ધામ-ધુમથી ઉજવામાં આવ્યો હતો તેમજ રામચંદ્ર ભગવાનની ઉતારવાર આવી હતી તેમજ રામચંદ્ર ભગવાનની આરતી ઉતારતા મુળસંકર...

રાપર તાલુકાના આડ઼ેસરમા સવેચ્છીક લોક ડાઉન કરવામાં આવ્યુ

રાપર તાલુકાના આડ઼ેસરમા સવેચ્છીક લોક ડાઉન કરવામાં આવ્યુ છે તયારે આજ પ્રથમ દિવસે સારો એવો પ્રતિસાદ મળ્યો છે.આડ઼ેસર ગામમા આજુબાજુ...

આજથી લઈ 30 એપ્રિલ સુધી ની તમામ બેન્કો સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી જ કામ કરશે

ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે રાજ્યભરની બેન્કોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી લઈ આગામી 30 એપ્રિલ સુધી...