Year: 2021

મહારાષ્ટ્રઃ મુંબઈ પૂણે એક્સપ્રેસ પર સર્જાયો કાર અકસ્માત, 5ના નિપજ્યાં મોત, અન્ય 5 ઘાયલ

મુંબઈમાં મુંબઈ-પૂણે એક્સપ્રેસ પર ગાડીઓની એક જોરદાર ટક્કર થઈ જેમાં પાંચના મોત થઈ ગયા છે. સોમવારે રાત્રે ખોપોલી પાસે મુંબઈ-પૂણે...

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથમાં ગ્રામ રક્ષક દળના જવાનની ધરપકડ : ત્રણ દિવસના રિમાન્ડ પર

સમાઘોઘામાં થયેલી ઘરફોડ ચોરીના ગુના સબબ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે લવાયેલા સમાઘોઘાના ગઢવી યુવાનનું મોત નીપજ્યું હતું, ત્યારબાદ થોડા...

લીંબડી થી રાણપુર હાઈવે પર આવેલ ભગૃપુર પાસે પેટ્રોલ પંપ પાસે ઈકકો ચાલક બાઈક ચાલકને અડફેટે લેતાં બાઈક ચાલકનુ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું ત્યારે ઈકકો ચાલક ફરાર

સુત્રોના જણાવ્યા પ્રમાણે ઈકકો ગાડીમા 3 ઉપરાંત લોકો હતા ત્યારે અકસ્માત સર્જાતા તમામ ઈકકો ચાલક ઈકકો ગાડી મુકી ફરાર થયા...

શેઠ આર.ડી. ઉચ્ચતર માધ્યમિક શાળાના NCC કેડેટ દ્વારા મુન્દ્રા મધ્યે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું…

મુન્દ્રા ખાતે આજ રોજ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 5 ગુજરાત નેવલ યુનિટ નેશનનલ કેડેટ કોર્પ્સ દ્વારા આજે મુન્દ્રા નગરના મુખ્ય...

ભુજ નગરપાલીકામાં વોર્ડ નં ૯ નાં ઉમેદવારોને ફોમ ભરવા માટે પહોચવા ન દઈ અને લોકતાંત્રીક વ્યવસ્થા તથા લોકશાહી ના લીરેલીરા ઉડાડયાં તેવા કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપ કરાયા

ભાજપ પક્ષ લોકતાંત્રીક રીતે ચૂંટણી જીતી શકે તેમ ન હોતા તેઓએ કપટની રાજનીતી રમી .પ્રલોભનો આપી અને કોંગ્રેસ પક્ષના વોર્ડ...

ભુજ નગરપાલીકામાં વોર્ડ નં ૯ નાં ઉમેદવારોને ફોમ ભરવા માટે પહોચવા ન દઈ અને લોકતાંત્રીક વ્યવસ્થા તથા લોકશાહી ના લીરેલીરા ઉડાડયાં તેવા કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપ કરાયા

ભચાઉ માં કોરોના વેકસિન નો બીજો ડોઝ આપવાની આજ થી શરૂઆત.

ભચાઉ તાલુકામાં કોરોના વેકસિન નો બીજો ડોઝ આપવાની શરૂઆત આજ થી ૧૫ ફ્રેબ્રુઆરી થી કરાઈ. જેનું દીપ પ્રાગટય જિલ્લા ના...

દિલ્લી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ કચ્છની મુલાકાતે

દિલ્લી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ કચ્છની મુલાકાતે ભુજના સર્કિટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર અપાયું સલામી આપી ચીફ જસ્ટિસને કચ્છની...

૨૧મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિત્તે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ‛માતૃભાષાની શાળાઓ પૂછે છે, મારી આ દશા માટે જવાબદાર કોણ?’ આ વિષય પર આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

કચ્છની ભુમી સંયમની ભુમી : પૂ.મોરારીબાપુ

ચ્છની ભુમી સયંમની ભુમી છે' તેમ પૂ.મોરારીબાપુએ કચ્છના રાપર તાલુકાનાં વ્રજવાણી ખાતે આયોજીત શ્રીરામ કથાના ત્રીજા દિવસે જણાવ્યું હતું. પૂ.મોરારીબાપુએ...