Month: September 2021

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતીદાદાની મૂર્તિની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

રાજુલા શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતીદાદાની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરી હતી. અને ગણેશ મહોત્સવનો ભકતોમાં આનંદ અને ઉત્સાહ...

વિધાનસભા ખાતરી સમિતિએ ત્રિદિવસીય કચ્છ અભ્યાસ પ્રવાસ કર્યો

 ભુજ ગુરુવાર.                                    સરકારે આપેલી ખાતરીઓ માટેની ખાતરી સમિતિએ કચ્છ ખાતે આજે ત્રિદિવસીય મુલાકાત પુરી કરી હતી. અબડાસા તાલુકાના તેરા...

જિલ્લાના વિવિધ વિભાગની યોજનાઓની અમલવારી તેમજ પ્રગતિ અંગે કરી ચર્ચા-વિચારણા

ભુજ , ગુરૂવારઃ આજરોજ કચ્છ પ્રભારી સચિવ હર્ષદકુમાર પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી....

કલિયુગમાં ચમત્કાર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પુરાવાની જરૂર પડતી નથી

જય લક્ષ્મીનારાયણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પુરાવાની જરૂર પડતી નથી. પરંતુ આજે કલિયુગમાં ચમત્કાર વગર નમસ્કાર ને કોઈ માનતું...

મોટીવિરાણી ખાતે આવેલા પીર પીથોરા દાદા ના મંદિરે પીયાલો અને ઘેગનુ આયોજન કરવામાં આવ્યું હતું

નખત્રાણા તાલુકાના મોટીવિરાણી ગામે મેઘવંસી મારુ સમાજ દ્વારા ભાદરવા સુદ બીજ ના રાત્રે કરછી રાસુડા દેશી ઢોલ સાથે બહેનો રાસ...

અડધો લાખની રોકડ લઇ જુગારની બાજી માંડી બેસેલ ૦૭ જેટલા ગંજીપાના પ્રેમીઓની બાજી ઉંધી પાડી ઝડપી લેતી ભાવનગર, ઘોઘારોડ પોલીસ સ્ટેશન ટીમ

આગામી ગણપતી ઉત્સવ અનુસંધાને ભાવનગર રેંજના આઇ.જી.પી અશોકકુમાર સાહેબની સુચના અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠૌર સાહેબ તથા સીટી...