Month: September 2021

સામાન્ય વરસાદ પડતાં બની ની જમીન લીલી ચાદર ઓઢી લીધી

સામન્ય વરસાદ થતાં બની ની જમીન એ જેમ લીલો ચાદર ઓઢી લીધું હોય એવો ધ્રાશયા જોવા મેડ છે ડીએચઆરલીધુ છે...

માંડવી તાલુકાના ભોજાય દેઢીયા રોડ થી હોસ્પીટલ તરફ જતા રસ્તા પર ઉડા ખાડા

માંડવી તાલુકાના ભોજાય દેઢીયા રોડ થી હોસ્પીટલ તરફ જતા રસ્તા પર ઉડા ખાડા થઇ ગયા છે આ શીશી રોડ પંચાયત...

નખત્રાણા તાલુકા નાં સાંયરા (યક્ષ)ગામે આંખો માટે મેઘા-કેમ્પઆયોજન કરવામાં આવ્યું

નખત્રાણા તાલુકા નાં સાંયરા ( યક્ષ)ગામે કે.સી.આર સી. (અંધજન મંડળ ) ભુજ,ગાયત્રી પરિવાર નલિયા અને પટેલ સમાજ અને ગ્રામ પંચાયત...

દાહોદ જીલ્લા મા શિક્ષણ સહાય નામે રુપીયા પડાવાનુ કૌભાંડ બહાર આવ્યુ

લોભીયા હોય ત્યા ધુતારા ભુખે ન મરે" આવી કેહવત સાચી પાડતો કિસ્સો હાલ દાહોદ જીલ્લા મા જોવા મળેલ છે નડીયાદ...

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસના અવસર પર દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે.

આ દિવસ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષાવિધ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ હોય છે. જે એક શિક્ષક હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણન...

આગામી ૧૭ ઓગસ્ટના રોજ યોજાનારી ઉપલેટા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ લઇ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા

રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં જે રીતે આગામી 17 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ચૂંટણી...

ભુજ તાલુકાના કુકમા ગામે મેઘવંસી મારુ સમાજ દ્વારા ક્રીકેટ ટેનામેન્ટ નુ આયોજન કરવામાં આવ્યું હતું

કુકમા ગામે મેઘવંસી મારુ સમાજ દ્વારા  આબેડકર ટ્રોફી બન્ની પરછમ ખંડીર મેઘ મારુ સમાજ ની ક્રીકેટ ટેનામેન્ટ નુ આયોજન કુકમા...

પાટણ જિલ્લા ના રાધનપુર હાઈવે પર નવીન શોપીગ સેન્ટર ના બાંધકામમાં થયેલ માટી પુરાણ ની તપાસ થવા માંગ

રાધનપુર હાઇવે ચાર રસ્તા પર નવી આકાર પામી રહેલ શોપિંગ સેન્ટર ના બાંધકામ માટે બિલ્ડાર દ્વારા કરવામાં આવેલ માટીપુરાણ બાબતે...

પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનલમાં ૧૦ ફૂટનું ગાબડું કોલીવાડા ગામ નજીક કેનાલ તુટતા ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને નુકસાન

              પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામની સીમમાંથી પસાર થતી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનલમાં વહેલી સવારે પાંચ વાગે મસમોટુ ગાબડુ પડતા...

આજરોજ મથલ ગામે ડીવાયએસપી વી એન યાદવ સાહેબના અધ્યક્ષ સ્થાને સુરક્ષા શાંતિ હેતુ મીટીંગ યોજવામાં આવી હતી

આજરોજ મથલ ગામે ડીવાયએસપી વી એન યાદવ સાહેબના અધ્યક્ષ સ્થાને સુરક્ષા શાંતિ હેતુ મીટીંગ યોજવામાં આવી હતી જેમાં નખત્રાણા ડીવાયએસપી...