Month: January 2024

અંજાર ખાતે મીઠા પસવારિયામાં આધેડની હત્યા કરી નાસી છૂટેલ ઈશમો પોલીસના સકંજામાં

copy image  સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, મીઠા પસવારિયામાં આધેડની હત્યા કરનારા આરોપી શખ્સોને પોલીસે ઝડપી પાડેલ છે. આ...

ગ્રામીણ સ્વરોજગારની તાલીમાર્થી બહેનોને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતગાર કરાઈ

ભુજોડી ખાતે આવેલ બીઓબી ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ના (આરસેટી) માં કોમ્પયુટર એકાઉન્ટ (ટેલી), વુમન્સ ટ્રેલર (સીલાઇ કામ) તથા બ્યુટીપાર્લર...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે “સ્મૃતિવન, અનપેરેલલ્ડ એપોથિઓસિસ ઓફ કોમેમોરેશન ટુ 2001 વિક્ટીમ્સ ઓફ ગુજરાત અર્થક્વેક” કોફી-ટેબલ બુકનું વિમોચન કર્યું

૨૦૦૧ના ગુજરાત ભૂકંપ પછી ભુજીયા ડુંગરના ટ્રાન્સફોર્મેશન અને ગુજરાતની વિકાસયાત્રાની ગાથાનું પુસ્તકમાં વર્ણન ભૂકંપ પીડીતોના સ્મૃતિમાં વડાપ્રધાનશ્રીની નરેનદ્રભાઈ મોદીની પ્રેરણાથી...

શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કચ્છ યુનિવર્સિટી ખાતે યજ્ઞનું આયોજન કરાયું : વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી સ્ટાફ દ્વારા આહુતિ આપવામાં આવી

copy image શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમગ્ર દેશ ભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે કચ્છ યુનિવર્સિટીમાં શ્રીરામ મહોત્સવનું આયોજન...

ભુજના સ્વામિનારાયણ મંદિરમાં હજારો દીપ પ્રગટાવી ભવ્ય મહાઆરતીના આયોજનનો બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો

copy image અયોધ્યામાં નવ નિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માહિતસવના ભવ્ય પ્રસંગે હાર કોઈ રામ ભક્ત ઝૂમી ઉઠ્યા છે ત્યારે, સૂત્રો...

લોકસભા મધ્યસ્થ કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રિય થયા છે અને પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ત્યારે ચુંટણીના બ્યુગલ...

લોકસભા ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ..!

લોકસભા ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ..! 26 બેઠકોના ચૂંટણી કાર્યાલય આજથી ધમધમતા થયા, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુજરાતમાં 26 કાર્યાલયનું વર્ચ્યુઅલી...

અયોધ્યામાં રામમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે ભુજ ખાતે. નરસિંહમહેતાનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

ભુજ. અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે ભુજ ખાતે નરસિંહ મહેતા નગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી ગોપનાથ...

શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભુજનું નારણપર ગામ બન્યું રામમય

અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભુજનું નારણપર ગામ રામમય બની ગયું હતું. ભુજના નારણપર ગામ ખાતે અયોધ્યા...