રાપર તાલુકાના વરણુ-સુખપર નજીક નર્મદાની પેટા કેનાલમાં ગાબડું પડી જવાના કારણે આજુબાજુના ખેડુતોને થયેલ નુકશાની અંગેનું વળતર આપવા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત
રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી મતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી અમિતભાઈ...