માતાનામઢ મંદિર સંકુલમાં શંકાસ્પદ વસ્તુઓ-મોબાઈલ-કેમેરા-શ્રીફળ લઇજવા પર પ્રતિબંધ
આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ તથા તા.૦૨/૧૦/૨૦૨૫ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. દરમિયાન કચ્છ જિલ્લાના દયાપર પોલીસ સ્ટેશન હસ્તકના માતાનામઢ ખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર...