Year: 2025

અંજાર પો.સ્ટે વિસ્તારમાંથી ગેરકાયદેસર લાકડાનાં જથ્થા સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી...

પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા જાહેર જનતા અપીલ

મહે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીથી વિકાસ સહાય સાહેબ ગાંધીનગરનાઓ આદેશથી પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજનાઓની તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર...

ગાંધીધામમાં 24 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં 24 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે....

મુન્દ્રામાં એક દુકાનમાંથી ગેરકાયદેસર રાંધણ ગેસના બાટલા મળી આવ્યા

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા...

રાપરના રતનપરમાં કૂવામાં પડી જવાથી 55 વર્ષીય આધેડ મહિલાનું મોત

copy image રાપર ખાતે આવેલ રતનપરમાં કૂવામાં પડી જવાથી 55 વર્ષીય આધેડ મહિલાનું મોત થયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત...

અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન દ્વારા NCVET દ્વારા માન્યતા પ્રાપ્ત એક અગ્રણી વર્ક-સ્ટડી ડિપ્લોમા પ્રોગ્રામ – કર્મ શિક્ષા લોન્ચ કરવામાં આવ્યો

અદાણી ગ્રુપની કૌશલ્ય વિકાસ શાખા, અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન (ASE) એ આજે ​​કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) ના રાષ્ટ્રીય...

સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ભુજની આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતે ‘નેશનલ સ્પોર્ટસ ડે’ ની જિલ્લાકક્ષાની ઉજવણી  

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા “નેશનલ સ્પોર્ટસ ડે” કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તા. ૨૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું...

ગુજરાતમાં જળક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયા લિખિત‘જળક્રાંતિ ગ્રંથ’નું વિમોચન રાજ્યના મુખયમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 31મી ઓગષ્ટનાં રોજ યોજાશે

સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી વિવિધ સમસ્યાઓ પૈકી જળસંકટની મુખ્ય સમસ્યા છે. જેમની તનતોડ મહેનતે ગુજરાતમાં જળસંકટ સામે લડવાની પ્રેરણા મળે છે...

દાદાના કરુણા, એકતા અને સેવાભાવનાના સંદેશ સાથે સાધુ વાસવાણી મિશનના ગ્લોબલ હેડ, ‘દીદી કૃષ્ણા કુમારી’નું ગુજરાતમાં આગમન

સાધુ વાસવાણી મિશનના ગ્લોબલ હેડ, દીદી કૃષ્ણા કુમારી, હાલમાં ગુજરાતના અનેક શહેરોનો આધ્યાત્મિક પ્રવાસ પર છે. આ યાત્રા દરમિયાન તેઓ...

ગણપતિ મૂર્તિને હમીરસર તળાવમાં ન પધરાવા અપીલ

સેનીટેસન શાખાનાં ચેરમેન શ્રી અનિલભાઈ છત્રાળા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ગણપતિ ઉત્સવ નાગરિકોએ ધામધૂમ થી ઉજવ્યો...