Year: 2025

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસેતા.૧૨ જુલાઈ, સરદાર પટેલ નેશનલ મેમોરીયલ ખાતે રોજગાર મેળામાં આપશે હાજરી

તા. ૧૩ જુલાઈ, ગાંધીનગર ખાતે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં જોડાશે.૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો...

ગુરુ પૂર્ણિમા દિને જિલ્લા ભાજપ દવારા કરાઈ ગુરુ વંદના

copy image ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાયે, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાયે. જેમ અજાણ્યા રસ્તાઓ પર “જીપીએસ”...

વયવંદના અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપ અધ્યક્ષ દવારા તમામ મંડળો માં પ્રવાસ કરાયો

copy image જિલ્લા ભરમાં 257 સ્થળોએ કેમ્પોનું આયોજન કરાયું નરેન્દ્રભાઈ મોદી ની સરકાર ને 11 વર્ષ પૂર્ણ થતા સંકલ્પથી સિદ્ધિ...

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતયાંક 18 પર પહોંચ્યો : બે વ્યક્તિઓ હજુ પણ લાપતા

copy image ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃતયાંક 18 પર પહોંચ્યો નદીમાંથી 36 કલાક બાદ વધુ 4 મૃત દેહ મળ્યા બે વ્યક્તિઓ હજુ...

સુરતના ભાઠા ગામમાંથી ગોઝારી ઘટના સામે આવી : જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે પરિવારના ત્રણ સભ્યોએ જીવ ખોયો

copy image સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ગોઝારી...

રામદેવ સેવાશ્રમ સંસ્થાએ પશ્ચિમ બંગાળની મહિલાનું તેના ગુમ થયેલ પતિ સાથે મિલન કરાવ્યું

રામદેવ સેવાશ્રમ સંસ્થાએ યુવાન મહિલાને તેનો ગુમ થયેલ પતિ શોધી આપી પતિ પત્નીનું મિલન કરાવ્યું હતું. આ મામલે વધુ પ્રાપ્ત...

ગુજરાતના સાબરકાંઠામાંથી ગોઝારો બનાવ સામે આવ્યો : રાજસ્થાનથી મહેમાનગતિ કરવા આવેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

copy image ગુજરાતના સાબરકાંઠાના વિજયનગરમાંથી ગોઝારો બનાવ સામે આવી રહ્યો છે, જેમાં રાજસ્થાનથી મહેમાનગતિ કરવા આવેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાના...

આદિપુરમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટ વેચનાર આરોપી ઈશમને પોલીસે ઝડપ્યો

copy image   આદિપુરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટ વેચનાર આરોપી ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી...

સગીરાના અપહરણ અને દુષ્કર્મના ચકચારી પ્રકરણમાં નાસતા ફરાતા આરોપી ઈશમો પોલિસેના સકંજામાં

copy image  સગીરાના અપહરણ અને દુષ્કર્મના ચકચારી પ્રકરણમાં નાસતા ફરાતા આરોપી ઈશમોને પોલીસે દબોચી લીધા છે. ત્યારે આ મામલે વધુમાં...

અંજારના ભાવેશ્વરનગર-1માં ઊભેલા છકડામાં આગ લાગતાં દોડધામ

copy image અંજાર ખાતે આવેલ ભાવેશ્વરનગર-1માં ઊભેલા છકડામાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી...