સુરેન્દ્રનગર ખાતે આવેલ વાગડિયામાં કાર્બોસેલની ખાણમાં વધુ એક શ્રમિકનું મોત
copy image સુરેન્દ્રનગર ખાતે આવેલ વાગડિયા ગામના સીમ વિસ્તારમાં કાર્બોસેલની ખાણમાં વધુ એક શ્રમિકનું મોત નિપજ્યું હોવાનો બનાવ સપાટી પર...
copy image સુરેન્દ્રનગર ખાતે આવેલ વાગડિયા ગામના સીમ વિસ્તારમાં કાર્બોસેલની ખાણમાં વધુ એક શ્રમિકનું મોત નિપજ્યું હોવાનો બનાવ સપાટી પર...
copy image ગુજરાતનાં વાંકાનેર ખાતે આવેલ ઢુવા નજીક માટેલીયા નદીમાં સ્નાન કરવા માટે ઉતરેલા સાળી અને બનેવીનું ડૂબી જવાના કારણે...
દયાપર : લખપત તાલુકાના ઘડુલી ખાતે અહીંના નીલકંઠ મહાદેવ મંદિરે રાત્રે ભજન સંતવાણીના કાર્યક્રમ સાથે મહાદેવજીની ચાર પ્રહર પૂજા સહિતનો...
પહલા; કણ કણ કા કલ્યાણ ! દુજા: સકલ કા સમ્માન ! તીસરા : વિષોં કા નિર્વાણ ! ચૌથા : માનવતા...
મહાશિવરાત્રીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ નખત્રાણા શહેર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું....
સૂત્રો જણાવી રહ્યા છે આવતીકાલે 1 માર્ચના રોજ PM મોદી જામનગર પહોંચશે. જ્યાં તેઓ રાત્રિ રોકારણ કરી શકે છે. બાદમાં...
મહાશિવરાત્રી દરમ્યાન નખત્રાણા તેમજ આજુબાજુના ગામોમાં આવેલ મહાદેવાના મંદિર જેમાં બેરૂ મહાકાલેશ્વર મદિર, પીયોણી નીલકંઠ મહાદેવ, જડેશ્વર મહાદેવ, પંચેશ્વર મહાદેવ...
મુંબઈથી સુરત માર્ગે ગાંધીધામ આવી રહેલા મોટી માત્રા માં બિયર ટીન ભરેલાં કન્ટેઈનર ટ્રેલર ને સ્ટેટ મોનિટરીંગ સેલે સુરત ગ્રામ્ય...
copy image અબડાસા ખાતે આવેલ વિંઝાણ ગામના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો...
copy image ગાંધીધામ ખાતે આવેલ ગળપાદરમાં દીવાલ સાથે ભટકાતાં મોપેડચાલક 44 વર્ષીય આધેડે સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી...