Month: May 2025

કેરા મુન્દ્રા રોડ પર બાબીયા પાસે આજે સવારે અકસ્માતમાં બેના મોત : સવારે અજાણ્યા વાહને બાઈક સવારોને ઉડાડતા બંને ઘટના સ્થળે મૃત્યુ પામ્યા

copy image કેરા મુન્દ્રા રોડ પર બાબીયા પાસે આજે સવારે અકસ્માતમાં બેના મોત : સવારે અજાણ્યા વાહને બાઈક સવારોને ઉડાડતા...

ભુજના સુમરાસર (જત)ના સીમ વિસ્તારમાંથી દેશી બનાવટની બંદૂક સાથે એકની થઈ ધરપકડ

copy image ભુજ ખાતે આવેલ સુમરાસર (જત)ના સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો...

14 મે થી KYC ન થયું હોય એવા ગ્રાહકોનો જથ્થો સરકારે રોકી દેતા હવેથી તેમને રાશન નહીં મળે

14 મે થી KYC ન થયું હોય એવા ગ્રાહકોનો જથ્થો સરકારે રોકી દેતા હવેથી તેમને રાશન નહીં મળે E-KYCને લઈને...

જે લાભાર્થીઓએ e-KYC કરાવવાનું બાકી છે તેઓ કરાવી લેશે ત્યારબાદ તેમને અનાજનો જથ્થો આપવામાં આવશે

સરકારશ્રી ઘ્વારા e-KYC ની કામગીરી ચાલુમાં છે અને જે લાભાર્થીઓએ e-KYC કરાવેલ છે તેમને અનાજ નો જથ્થો વિતરણ કરવામાં આવે...

કચ્છ સંગ્રહાલય ભુજ ખાતે નિ:શુલ્ક સમર કેમ્પનું આયોજન

કચ્છ સંગ્રહાલય ભુજ દ્વારા મસ્તી @ ધ મ્યુઝિયમ અંતર્ગત તા. ૦૨.૦૬.૨૫ થી ૦૮.૦૬.૨૫ દરમિયાન કચ્છ સંગ્રહાલય ભુજ ખાતે નિ:શુલ્ક સમર કેમ્પનું આયોજન...

મુન્દ્રા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ

મુન્દ્રા તાલુકાની મોખા પ્રા.શાળા કેન્દ્ર નંબર ૧૫, ફાચરિયા પ્રા. શાળા કેન્દ્ર નંબર ૨૦, કૂકડસર પ્રા. શાળા કેન્દ્ર નંબર ૩૦, ટુંડા વાંઢ પ્રા. શાળા...

ઇડીઆઈઆઈએ 24માં કૉન્વોકેશનનું આયોજન કર્યું ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમોમાં 74 વિદ્યાર્થીઓ સ્નાતક થયા

copy image એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદ, જેને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય દ્વારા ‘સેન્ટર ઓફ...

સિમ્પોઝિયમ ૨૦૨૫ નો પ્રારંભ બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણીના પ્રેરણાદાયી વક્તવ્ય સાથે થયો

copy image બીએનઆઈ અમદાવાદનો મુખ્ય વાર્ષિક કાર્યક્રમ, સિમ્પોઝિયમ ૨૦૨૫, ખૂબ જ ઉત્સાહ અને જાણીતા ઉદ્યોગસાહસિક ચંદુભાઈ વિરાણીના પ્રેરણાદાયી મુખ્ય વક્તવ્ય...

અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જએનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી

copy image શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી...