કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ વખત ગાંધીધામ ખાતેથી આધુનિક ટેક્નોલોજીનોઉપયોગ કરી સંપૂર્ણ વીજનેટવર્કને ભૂર્ગભમાં રૂપાંતરિત કરાશે
રૂા.૨૪૭ કરોડના ભૂગર્ભ કેબલ વીજળી વિતરણ પ્રોજેકટનુંવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાશે ખાતમુહૂર્ત કચ્છ જિલ્લામાં સૌ પ્રથમ વખત ગાંધીધામ ખાતેથી આધુનિક...