Month: November 2025

ભચાઉમાં માર્ગ નવીનીકરણની પૂરજોશમાં થતી કામગીરી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર રોડ રસ્તાની રિસર્ફેસિંગ અને સમારકામની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભચાઉમાં...

શાળા આરોગ્ય પ્રોગ્રામ અંતર્ગત આર.બી.એસ.કે ટીમ દ્વારા શાળાઓમાં બાળકોની શારીરિક તપાસ કરી યોગ્ય સારવાર આપવામાં આવે છે – ડૉ.સંજય યોગી

બાળકો જ્યારે કોઈ જન્મજાત ખામીનો ભોગ બને ત્યારે પરિવાર ચિંતિત બની જતો હોય છે. આવા બાળકોની ચિંતામાં રાજ્ય સરકાર રાષ્ટ્રીય...

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ આજે જિલ્લાના વિધાનસભા વાઇઝ નક્કી કરેલા ૧૪ સ્થળોએ ગણતરી ફોર્મ જમા કરવાનો ખાસ ઝુંબેશ કેમ્પ યોજાયો

ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના ૬ વિધાનસભા વિસ્તારમાંતા.૧/૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special IntensiveRevision-2026 )...

ભુજ મામલતદાર કચેરી ખાતે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ- SIR અન્વયે કેમ્પ યોજાયો

ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા હાલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત...

લાકડિયામાં પવનચક્કીઓમાંથી 91 હજારની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image ભચાઉ ખાતે આવેલ લાકડિયા વિસ્તારમાંની પવનચક્કીઓમાંથી 91 હજારની તસ્કરી કરી અજાણ્યા ચોર ઈશમો ફરાર થઈ ગયેલ હોવાનો બનાવ...

રાજ્ય સરકારે સંસ્કૃત ભાષાના ગૌરવ અને રક્ષણ માટે પંચકમ યોજના શરૂ કરી :  શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના અંતર્ગત શ્લોક ગાન સ્પર્ધામાં નાગરિકોએ ભાગ લીધો

આપણી પ્રાચીન દેવ ભાષા સંસ્કૃતના રક્ષણ, ગૌરવ અને સંસ્કૃત ભાષાનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે હેતુસર ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ...

સી.આર.સી ખારોઈ મુકામે સી.આર.સી ખારોઈ દ્વારા આયોજિત ક્લસ્ટર કક્ષાએ કલા ઉત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી

આજ રોજ તા. 28/11/2025 ને શુક્રવારના સી.આર.સી ખારોઈ મુકામે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને મહારાણીશ્રી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ...

નખત્રાણામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણાના સૌથી વધુ ૭ વિદ્યાર્થીઓ ઝળક્યા

મૂલ્યો, નૈતિકતા અને આદર્શોના બીજારોપણ સમી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ–હરિદ્વાર દ્વારા દેશવ્યાપી રીતે ભારતીય સંસ્કૃતિનું...

ગાંધીધામ ચેમ્બરની કાર્યવાહક સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો

કાર્યવાહક સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ ચેમ્બર પ્રમુખ મહેશ પૂંજએ જાહેર કરી દીધો છે. ત્યારે માહિતી મળી રહી છે કારોબારી સમિતિ દ્વારા...