Year: 2026

એસીબી સફળ ટ્રેપ,

આરોપી:-માધવભાઈ મનુશંકર ધાંધલીયા, ઉવ.૨૯, ગ્રામ સેવક, વર્ગ-૩, છોટાઉદેપુર સેજો-ચીલરવાંટ, હાલ રહે. ફોરેસ્ટ કોલોની ક્વાટર્સ, આધાર મોલની સામે, પોલીસ લાઈન પાસે,...

કોટડા જડોદરની ગૌચર જમીનમાં પાવર ગ્રીડ દ્વારા સટોક પાઇલિંગ કરવામાં આવતું હોવાથી ફરિયાદોને ધ્યાને લઈ પ્રાંતે સ્થળ મુલાકાત કરી

નખત્રાણા તાલુકાના કોટડા-જડોદર ખાતે ગૌચર જમીનમાં પાવર ગ્રિડ દ્વારા સ્ટોકપાઇલિંગ કરવામાં આવતું હોવાની મળેલી ફરિયાદના અનુસંધાને આજે નખત્રાણા એસ.ડી.એમ ઉત્કર્ષ...

મેડિટેશન: જીવનનું અમૂલ્ય રત્ન માનસિક સ્વાસ્થ્યની સંભાળ

આજના યુગમાં જ્યારે જીવનની ગતિ અત્યંત વેગવાન બની ગઈ છે, ત્યારે મેડિટેશન જીવનની આવશ્યકતા બની ગયું છે. શારીરિક અને માનસિક...

ગાંધીધામ મહાનગરપાલિકાને  રૂા.૨૮૬ કરોડના વિકાસ કામોની ભેટ : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા વિકાસ કામોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ - નાગરિકોની સુખાકારી ગુજરાત સરકારની પ્રથમ પ્રાથમિકતા છે - વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુણવત્તાયુક્ત વિકાસકામો સાથે...

વિકસિત ભારત ક્વિઝમાં કચ્છના યુવાનોને મોટી સંખ્યામાં જોડાવવા અપીલ

“વિકસિત ભારત ૨૦૪૭”ના સંકલ્પને સાકાર કરવામાં દેશની યુવા શક્તિની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. યુવાનોમાં રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી, જ્ઞાન, નવીન વિચારસરણી, સર્જનાત્મકતા અને નેતૃત્વ ક્ષમતાને...

મોદીના કાર્યક્રમ સ્થળે બે શંકાસ્પદ ઇસમો ઝડપાયા

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત ટાણે જ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે સુરક્ષાવ્યવસ્થામાં મોટી સફળતા મેળવતાં પોલીસે અત્યંત સંવેદનશીલ ગણાતા કાર્યક્રમ સ્થળ...

અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન રૂ. 634 કરોડના મોટા નાણાકીય કૌભાંડનો પર્દાફાશ

અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન રોકાણના નામે ચાલતા રૂ. 634 કરોડના મોટા નાણાકીય કૌભાંડનો પર્દાફાશ કરી કંપનીના ડિરેક્ટર સહિત કુલ છ આરોપીઓને...

“ડિજિટલ ગુજરાતની વાતો મોટી, પણ સરકારી વેબસાઈટના સર્વર રોજ કહે—આજે અમારી રજા!” – સંતોકબેન ભચુભાઈ આરેઠીયા

રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના સતત જાગૃત અને પ્રયત્નશીલ પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ...

CRS પોર્ટલ પર જન્મ દાખલા માટે અરજીઓ પેન્ડિંગ, જિલ્લા કક્ષાના વિલંબથી અરજદારો પરેશાન.

     રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના સતત જાગૃત અને પ્રયત્નશીલ પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ ગુજરાત રાજયના આરોગ્યમંત્રીશ્રી તથા શ્રી...

તારણવાળા ધિરાણ માટે ૧૨% તથા તારણવિનાના ધિરાણ માટે ૧૫% મુજબ વ્યાજની જોગવાઈ નાણાં ધિરધાર અધિનિયમ

ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ અન્વયે અત્રેના કચ્છ જિલ્લામાં નોંધાયેલ શાહુકારોની કુલ સંખ્યા-૨૬૩ છે.જે નોંધાયેલ તમામ શાહુકારોએ ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧...