Year: 2026

માતા વિના વિલાપતી પાડી અને કચ્છની કોટડા જડોદર ગામ હિંગોરજા વાંઢ ની સુખી ધરા પર સર્જાયેલી એક કરુણ દાસ્તાન: શું જલાલભાઈની ગુમ થયેલી ગાય સહીસલામત ઘરે પાછી ફરશે?

કચ્છની પાવન અને ખમીરવંતી ભોમકા પર કેટલાય સ્નેહ અને સમર્પણના કિસ્સાઓ અંકાયેલા છે, પણ છેલ્લા ચાર દિવસથી નખત્રાણા તાલુકાના કોટડા...

રણનો નાદ અને ખોવાયેલી સફેદ ચાંદની: ભુજ ના ભિટારાના વાહેદ જતની સફેદ બકરીની રહસ્યમય ગુમશુદગી!

કચ્છના ભુજ તાલુકાની રેતાળ ભોંય પર આવેલું ભિટારા વસાવંદ ગામ અત્યારે એક વિચિત્ર ધ્રાસકા વચ્ચે શ્વાસ લઈ રહ્યું છે. ગામના...

૧૯૦ ફૂટ ઊંડા બોરમાંથી બિલાડીના બચ્ચાનું સફળ રેસ્ક્યૂ

ડુમરા, તા. અબડાસા, જી. કચ્છ: ડુમરા ગામે સુમરા ઇલિયાસ અભુભખરની વાડીમાં આશરે ૧૯૦ ફૂટ ઊંડા બોરમાં બિલાડીનું બચ્ચું પડી જતા...

વરસાદ રિસાયો, ધરતી તરસી: સાબરકાંઠામાં 2.25 લાખ હેક્ટરનો પાક મોતના મોઢા પર, આકાશ ભણી તાકી રહેલા જગતના તાતની આંખમાં આંસુ!

જ્યાં સુધી મા મહેરબાન હોય ત્યાં સુધી દીકરો ધરાઈને ખાય, પણ જ્યારે કુદરત જ મોં ફેરવી લે ત્યારે જગતનો તાત...

ભુજની GK જનરલ હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, વડીલ સાથે ગેરવર્તનનો આક્ષેપ, તપાસની માંગ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે 26 ઓગસ્ટનો હોવાનું કહેવાઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં ભુજની GK...

વેળા આવી ગઈ વાયદાની, નખત્રાણા શહેર ની વચ્ચે ત્રણ દિવસ 21/22/23.થી રણકશે ભક્તિના નગારા: રામેશ્વરની ધરતી પર રામદેવપીરનો ત્રિ-દિવસીય લોકમેળો, નખત્રાણા ગુંજશે શ્રદ્ધાળીઓના આહટથી!

મેઘરાજાનું વતન વાપસી: બંગાળની ખાડીમાં વરસાદનો જાદુ સક્રિય, કચ્છના તરસ્યા ખેતરો માટે આખરે આવી ગયું આશાનું વાદળ!

મેઘરાજાનું વતન વાપસી: બંગાળની ખાડીમાં વરસાદનો જાદુ સક્રિય, કચ્છના તરસ્યા ખેતરો માટે આખરે આવી ગયું આશાનું વાદળ! જેની રાહમાં કચ્છનો...

કચ્છ રણોત્સવમાં પ્રવાસીઓનું ઘોડાપૂર, 10.41 લાખથી વધુ સહેલાણીઓએ લીધી મુલાકાત

વર્ષ 2025-26ના રણોત્સવ દરમિયાન 10.41 લાખથી વધુ પ્રવાસીઓ કચ્છના સફેદ રણની મુલાકાતે આવ્યા મુલાકાતીઓમાં 10.39 લાખથી વધુ સ્થાનિક અને 2,178...

અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરતી ગાંધીધામ “એ” ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસમ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા...

વિશ્વ પર્યાવરણ દિને નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યનું પ્રથમ ‘પત્રકાર વન’ નડિયાદમાં ખૂલ્યું મુકાયું હોવાની જાણકારીથી પ્રસન્નતા થઈ.

પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન આજના સમયની જરૂરિયાત છે. આદિકાળથી આપણી સંસ્કૃતિમાં પર્યાવરણના જતનની વાત વણાયેલી છે. વૃક્ષો, નદીઓ વગેરેના પૂજનની...