Breaking News

Crime News

Election 2022

પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

નખત્રાણા ખાતે શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની તૈયારીઓ ને આખરી ઓપ અપાયો

નખત્રાણાના નવા પ્રાંત અધિકારી તરીકે IAS અધિકારી ની નિમણુંક

શ્રી ઉત્કર્ષ ઉજ્જવલ ની નિમણુંક 2023 બેન્ચના IAS અધિકારી છે ઉજ્જવલ નખત્રાણા પ્રાંત અધિકારીની બદલી થતા તેમની જગ્યા પર નવા...

કચ્છ જિલ્લો બન્યો ભરતી નો જિલ્લો

કચ્છમાં કર્મચારીઓ ભરતી લહી ને થોડાક સમયમાં જ જિલ્લા ફેર બદલી કરાવી પોતના વતનની વાત પકડી લે છે શિક્ષકો બાદ...

૨૮ જુલાઇના ધોળાવીરા ખાતે કચ્છી લોકવાદ્યો અને લોકસંગીતનો સાંસ્કૃતિક-લોકડાયરાનો કાર્યક્રમ

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી કચ્છી લોકવાદ્યો અને લોકસંગીતનો સાંસ્કૃતિક-લોકડાયરાનો કાર્યક્રમ ધોળાવીરા ખાતે ૨૮ જુલાઇના રોજ સાંજે...

કચ્છમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે એક મહિનામાં ૧ લાખથી વધુ આયુષ્યમાન કાર્ડની નોંધણી કરાઈ

   કચ્છ જિલ્લાના વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર, વાડી વિસ્તાર, ઔદ્યોગિક વસાહતોમાં આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા...

કૃષિ યાંત્રિકીકરણ યોજના અંતર્ગત ખેડૂતો ૮ ઓગસ્ટ સુધી આઈ- ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે

બાગાયત ખાતા દ્વારા ખેડૂતો માટે વર્ષ ૨૦૨૫-૨૬માં કૃષિ યાંત્રિકીકરણની નવી યોજના શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત યોજનાની સહાય મેળવવા...

ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પ્રમાણિત બીજ વિતરણ ઘટક હેઠળ દિવેલા તથા તલના બિયારણનું કરાતું વિતરણ

ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ થી "નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ-ઓઇલસીડ" (NMEO-Oilseed) યોજના અમલમાં મુકવામાં આવેલી છે. કેન્દ્ર પુરસ્કૃત યોજના અંતર્ગત...

કૃષિ પ્રગતિ એપ : ખેડૂત મિત્રોને ડિજિટલ રીતે સશક્ત બનાવતી આધુનિક પહેલ

        ગુજરાતના ખેડૂતો માટે કૃષિ વિભાગ દ્વારા ખાસ 'કૃષિ પ્રગતિ' મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા ખેડૂત મિત્રો ખેતીને લગતી...