Breaking News

Crime News

Election 2022

આજરોજ તિરંગા યાત્રા સમિતિ – ગાંધીધામ દ્વારા ગુજરાત રાજ્ય ના યુવા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જીની વિશેષ ઉપસ્થિતિ માં ગાંધીધામ મધ્યે ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યાત્રા જિલ્લા કલેક્ટર શ્રી અમિતભાઇ અરોરા સાહેબ, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા શ્રીમતી ડો. નીમાબેન આચાર્ય જી, જિલ્લા ભાજપ અધ્યક્ષ...

સરકારી માધ્યમિક શાળા માતાના મઢ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયું

અબડાસા ના નરેડી ખાતે કાયાસર તળાવ કાંઠે રાષ્ટ્ર ની એકતા અને એક સૂત્રતા ને મજબૂત કરવા માટે આઝાદી

દર વર્ષે ૧૦મી ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે

મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત બાવળા શહેરમાં અટલ હોલ ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી