Breaking News

Crime News

Election 2022

મુન્દ્રાના સ્વામિનારાયણ મંદિરે શનિવારથી ધનુર્માસ દરમ્યાન ધૂન-ભજનના કાર્યક્રમો યોજાશે

મુન્દ્રા, તા.16: માગસર વદ નોમ અને શનિવારથી ધનુર્માસનો પ્રારંભ થતાં જ મંદિરોમાં વહેલી સવારથી ધૂન - ભજન - કિર્તનનો પ્રારંભ...

અંજારના માથકમાં 1.33 કરોડની ખનિજ ચોરી

અંજાર તાલુકાના માથક ગામની સીમમાંથી 51,612.5 મેટ્રિક ટન સાદી માટીનું ઉત્ખનન, વહન કરી સરકારને રૂા. 1,33,70,293નો નાણાકીય નુકશાન પહોચાડ્યું હોવાની...

થરાદ થી મુંદ્રા આવતી ટ્રકનો ચાલક જીરું ભરી છૂમંતર થઈ જતાં ફરિયાદ નોંધાઈ

થરાદ થી મુન્દ્રા આવતી ટ્રકનો ચાલક જીરું ભરી રફુચક્કર થયો હતો આ અંગે ની વિગતો મુજબ મૂળ ભાવનગરના ભંડારિયાના અને...