જિલ્લામાં ત્રાસવાદી અને અસામાજીક પ્રવૃતિ રોકવા હોટેલ માલિકોએ તકદારીનાં પગલાંનો અમલ કરવા કલેકટરશ્રીનું જાહેરનામું જારી કરાયું
ગુપ્તચર સંસ્થાના અહેવાલો અને અમુક બનાવોના પગલે જિલ્લામાં ત્રાસવાદી અને અસામાજીક તત્વો આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ...