Breaking News

Crime News

Election 2022

ઉમરેઠ પેટાચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની ઉમેદવારી નોંધાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

   ઉમરેઠ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ભૃગુરાજસિંહ ચૌહાણના ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે આયોજિત 'વિજય વિશ્વાસ સંમેલન' માં મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકર્તાઓને...

આદર્શ આચારસંહિતા અંતર્ગત સરકારી સર્કિટ હાઉસ અને રેસ્ટ હાઉસના ઉપયોગ પર નિયંત્રણો ફરમાવતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ

 આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ અન્વયે રાજ્ય ચૂંટણી આયોગના તા. ૦૧/૦૪/૨૦૨૬ ના પરિપત્રથી કાર્યક્રમ જાહેર થતાં આદર્શ આચારસંહિતા અમલમાં...

ઉમેદવાદવારી પત્રક ભરતી વખતે કચેરીમાં પાંચ વ્યક્તિઓ જ હાજર રહી શકશે

આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે અને કચ્છ જિલ્લામાં...

સ્થાનિક સ્વરાજ ની ચુંટણી અનુલક્ષી તા. ૭/૪ થી શરુ થનારી સાંસદ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ મોકૂફ રખાઈ – સાંસદ વિનોદભાઈ ચાવડા.

કચ્છ લોકસભા પરિવાર તેમજ સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ – ભુજ દ્વારા સાંસદ ઓપન કચ્છડે – નાઈટ ટુર્નામેન્ટ સીઝન - ૪...

મતદાન મથકોની ૨૦૦ મીટર ત્રિજ્યા વિસ્તારમાં બૂથ ઉભા કરી શકાશે નહીં

આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય /પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે અને કચ્છ...

માન્ય /પેટા ચૂંટણી ચૂંટણીમાં લાઉડ સ્પીકરના ઉપયોગ માટે નિયંત્રણો જાહેર કરાયા

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે અને કચ્છ જિલ્લામાં...

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય /પેટા ચૂંટણી ચૂંટણી અંતર્ગત સભા સરઘસની પરવાનગી મેળવી લેવી

આગામી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ માટેની તારીખો જાહેર થયેલ છે અને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જે સંદર્ભે ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો, પક્ષના કાર્યકરો...

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની પેટા ચૂંટણી મતગણતરી મથક અને તેની ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં

આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલી છે. જે મુજબ ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે અને કચ્છ જિલ્લામાં...

નોટીફાઇડ એરીયામાં પરવાનગી વિના પ્રવેશ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી sog પશ્ચિમ કચ્છ- ભુજ

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કચ્છ જિલ્લાના જાહેર કરેલ નોટીફાઇડ એરીયામાં પરવાનગી વિના પ્રવેશ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી.,...

ફેસબુકમાં ખોટી આઇ.ડી. બનાવી તેમાં એક લાખ કા પાંચ લાખ કરનારને lcb ટીમે દબોચી લીધો

"ફેસબુકમાં ખોટી આઇ.ડી. બનાવી તેમાં એક લાખ કા પાંચ લાખ રૂપીયા હેન્ડ ટુ હેન્ડ નકલી નોટો આપવાની તથા સસ્તા સોનાના...