Breaking News

Crime News

Election 2022

ભુજ ખાતે ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઇ જેમાં કચ્છ જીલ્લામાંથી કુલ 4 પ્રતિનિધિઓએ ઉમેદવારી નોંધાવી હતી.

ભુજ શહેર ખાતે ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલની ચૂંટણી યોજવામાં આવી હતી. કુલ મળી 25 જગ્યાએથી 99 ઉમેદવારોએ આખા ગુજરાતમાંથી ઉમેદવારી...

વિશ્વ રંગભૂમિ દિન નિમિતે ભુજની લાલન કોલેજના એમ્ફિ થિએટરમાં સંસ્કાર ભારતી સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગત મંગળવારે તા.27 ના ભુજ શહેરમાં આવેલ લાલન કોલેજના સાનિધ્ય અને એમ્ફિ થિએટરમાં 'સંસ્કાર ભારતી 'ભુજ શહેર સમિતિ દ્વારા વિશ્વ...

કચ્છમાં એક તરફ પાણીની તંગી સર્જાઈ રહી છે તો બીજી તરફ ભુજ શહેરના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેની પાણીની મુખ્ય લાઇન તૂટી જતાં લાખો લીટર પાણી વડેફાયું.

ભુજ શહેરમાં આવેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે મુખ્ય લાઇનમાંથી આવતા પાણીની લાઇન તૂટી ગયેલ જોવા મળતા તે એક ગમગીનીની ઘટના...

તા.૨૪ /૩ ના રોજ સાંજ ભુજના દરબારગઢ સ્થિત પ્રાગમહલ પેલેસ ખાતે એમ.એમ.કચ્છ બેનિર્વાલન્ટ ટ્રસ્ટ દ્વારા અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

તા.૨૪.૩.૧૮ શનિવારના સાંજે ૫:૩૦ વાગે ભુજના દરબારગઢ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક સ્થળ એવા પ્રાગમહેલ પેલેસમાં એમ.એમ.કચ્છ બેનિવોલન્ટ ટ્રસ્ટ દ્વારા અર્પણ સમારોહનું...

ભુજની મધ્યમાં આવેલી અને લગભગ ૧૬૦૦ વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય ઘડતી ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલની ચો તરફ ગંદકી જોવા મળી.

ભુજમાં આવેલી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં એનીસીસ યુનીટના માધ્યમથી સફાઈ કામ કરાવવામાં આવે છે. અને એના સીવાય સેની સ્ટેશન વ્યવસ્થા માટે...

ગઇકાલે રોજ કચ્છ જિલ્લાના અંજાર ખાતે ગુજરાત અધ્યક્ષના રાહુલગાંધી યુવા સંગઠનની કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છ જિલ્લાના અંજાર ખાતે ગુજરાત અધ્યક્ષના રાહુલગાંધી યુવા સંગઠનની કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતનાં તમામે તમામ...

મર્યાદા પુરષોતમ શ્રી રામ ભગવાનની જન્મ જયંતિ પ્રસંગે કચ્છ સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના ઐતિહાસિક ધરોહર સમા રમકુંડ માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.

મર્યાદા પુરષોતમ શ્રી રામ ભગવાનની જન્મ જયંતિ એટલે કે, રામનવમીના પાવન પ્રસંગે તેની પૂર્વ સંધ્યાએ કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા...

ભુજના ટાઉનહોલ ખાતે ૩૫૦ જેટલા પ્રાથમિક આચાર્યોને ગુણોત્સવનું માર્ગદર્શન અપાયું.પ્રથમ દિવસથી કાર્યક્રમની શુરૂઆત કરવા પર ભાર મુકાયો.

ભુજના ટાઉન હોલમાં રવિવારના ૩૫૦ જેટલા પ્રાથમિક શાળાના આચાર્યોને ગુણોત્સવનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સત્રના પ્રથમ દિવસથી જ કાર્યક્રમની...

રવિવારના રોજ સમગ્ર કચ્છ જીલ્લામાં રામનવમીની ઉત્સાહ ભરે ઉજવણી કરવામાં આવી તેવામાં જ ભુજ ખાતે રામનવમીનીપૂર્વ સંધ્યાએ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ભગવાન શ્રી રામના ૧૨૯ મી જન્મદિન નિમિતે સમસ્ત હિન્દુ સમાજ તથા હિન્દુ યુવા સંગઠન ભુજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં...