બોટાદ જિલ્લાના તુરખા ગામ ખાતે “નલ સે જલ” કાર્યક્રમનું ખાતમુહૂર્ત ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું
માહિતી બ્યુરો, બોટાદઃ આજ રોજ બોટાદ જિલ્લાના તુરખા ગામ ખાતે ‘નલ સે જલ’ કાર્યક્રમનું ખાતમુહૂર્ત ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે...
માહિતી બ્યુરો, બોટાદઃ આજ રોજ બોટાદ જિલ્લાના તુરખા ગામ ખાતે ‘નલ સે જલ’ કાર્યક્રમનું ખાતમુહૂર્ત ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે...
ભુજ, શનિવાર: હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવી રહયા છે કોરોનાની મહામારી બહાર...
ભુજ, શનિવારઃ આજરોજ ભુજ ખાતે આઈ.કે.જાડેજાના અધ્યક્ષસ્થાને ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની જિલ્લા કક્ષાની ઉજવણી અન્વયે કસુંબીના રંગ ઉત્સવનું આયોજન...
ભુજ, શુક્રવારઃ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે મધુમેહ (ડાયાબીટીસ) માટે નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન દર માસના પહેલા બુધવારે કરવામાં આવશે....
ભુજ, શુક્રવારઃ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા હાલમાં ગંગા સ્વરુપા આર્થિક સહાય (વિધવા સહાય) મેળવતી બહેનોની...
ભુજ, શુક્રવારઃ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના નથ્થરકુઈ ગામે આહિરવાસમાં ઘર...
પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર પંથકમાં નર્મદા કેનાલના કામમાં આચરવામાં આવેલ વ્યાપક ભ્રષ્ટાચાર ને લઈને કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે ઠેર...
રાજુલા શહેરમા ખેતાગાળા વિસ્તાર નજીક રહેતા અને રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુસ્લિમ ઘાંચી સમાજના દાઉદભાઈ ટપુભાઈ મેતર જેવો પોતાની...
મહે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાઢેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા સૌરભ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ નાઓની સુચના મુજબ પશ્ચિમ...
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૧ને શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ની...