Breaking News

Crime News

Election 2022

બોટાદ જિલ્લાના તુરખા ગામ ખાતે “નલ સે જલ” કાર્યક્રમનું ખાતમુહૂર્ત ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું

માહિતી બ્યુરો, બોટાદઃ                 આજ રોજ બોટાદ જિલ્લાના તુરખા ગામ ખાતે ‘નલ સે જલ’ કાર્યક્રમનું ખાતમુહૂર્ત ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે...

“રાજય સરકાર દ્રારા કચ્છવ જીલ્લાકને એક જ દિવસ માટે ૬૦,૦૦૦ ડોઝની ફાળવણી”

ભુજ, શનિવાર: હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવી રહયા છે કોરોનાની મહામારી બહાર...

આઝાદીના લડતમાં મેઘાણીની કલમનું આગવું પ્રદાન

ભુજ, શનિવારઃ આજરોજ ભુજ ખાતે આઈ.કે.જાડેજાના અધ્યક્ષસ્થાને ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની જિલ્લા કક્ષાની ઉજવણી અન્વયે કસુંબીના રંગ ઉત્સવનું આયોજન...

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે નિ:શુલ્ક મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પ

ભુજ, શુક્રવારઃ         સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે મધુમેહ (ડાયાબીટીસ) માટે નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન દર માસના પહેલા બુધવારે કરવામાં આવશે....

ગંગા સ્વરુપા આર્થિક સહાય (વિધવા સહાય) મેળવતી બહેનો જોગ

ભુજ, શુક્રવારઃ             મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા હાલમાં ગંગા સ્વરુપા આર્થિક સહાય (વિધવા સહાય) મેળવતી બહેનોની...

ભુજ શહેર-૧ તેમજ તાલુકાના ૨ (બે) વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

ભુજ, શુક્રવારઃ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના નથ્થરકુઈ ગામે આહિરવાસમાં ઘર...

પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકાના સાતુન ગામની સીમમાં થી પસાર થતી નાની પીપળી ડીસ્ટ્રીક કેનાલમાં ભ્રસ્ત્રચરનું ગાબડું..

પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર પંથકમાં નર્મદા કેનાલના કામમાં આચરવામાં આવેલ વ્યાપક ભ્રષ્ટાચાર ને લઈને કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે ઠેર...

અમરેલી જિલ્લાનારાજુલા શહેરમા રહેતા એક રિક્ષાચાલકે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

રાજુલા શહેરમા ખેતાગાળા વિસ્તાર નજીક રહેતા અને રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુસ્લિમ ઘાંચી સમાજના દાઉદભાઈ ટપુભાઈ મેતર જેવો પોતાની...

જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગઢશીશા પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાઢેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા સૌરભ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ નાઓની સુચના મુજબ પશ્ચિમ...

સહસ્ર કળશ મહાઅભિષેક ઉત્સવનો આરતી, શણગાર, પૂજન-અર્ચન, ભવ્ય જળયાત્રાથી થયો મંગળ પ્રારંભ

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૧ને શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ની...