રાજકોટના કોઠારીયા રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા સમયે ટ્રેન હડફેટે આવી જતાં મૂળ યુપીના યુવાનનું થયું મોત
રાજકોટ,તા.૧૪રાજકોટ કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના લવકુશ અમૃતગિરી (ઉ.વ.19) ગઈકાલે નોકરી પરથી છૂટીને ઘરે જવા માટે નીકળ્યો હતો ત્યારે પાટા...