Breaking News

Crime News

Election 2022

આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતા દ્વારા નવીન શરૂ કરવામાં આવેલ કૃષિ યાંત્રીકરણ યોજના મીની ટ્રેક્ટર ખરીદી માટે સહાય આપવામાં આવશે

કચ્છ જિલ્લાના બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, આગામી વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતા દ્વારા નવીન શરૂકરવામાં આવેલ કૃષિ યાંત્રીકરણ યોજના હેઠળ...

કચ્છમાં રણોત્સવનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ માટે ૩ ડિસેમ્બરથી ભુજથી ધોરડો બસ સેવા શરૂ કરાશે

કચ્છના ધોરડો સફેદ રણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “ધોરડો...

રાપરમાં મેવાસા એન.એચ. થી પેથાપર કુંભારિયા માણાબા રોડનું  નવીનીકરણ શરૂ કરાયું

        મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ રોડ રસ્તાની રિસર્ફેસિંગ અને સમારકામની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે જેમાં માર્ગ અને...

શિયાળો અને મેદસ્વિતા: સાવચેતી, સમજણ અને સ્વાસ્થ્ય માટેનું માર્ગદર્શન

   શિયાળો એ આરામદાયક ઋતુ છે. જેમાં ઠંડુ વાતાવરણ, પૌષ્ટિક શાકભાજી, ગરમ ખોરાક અને શાંતિપૂર્ણ દિવસો હોય છે. પરંતુ આ જ ઋતુ...

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રા તાલુકામાં ગાઢ વનીકરણ અભિયાનનો શુભારંભ

મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્યરત રહ્યું છે. તાજેતરમાં મુન્દ્રા તાલુકાના રમણીયા અને બેરાજા ગામોમાં મોટા પાયે...

રાષ્ટ્રીયખેલ મહોત્સવ અંતર્ગત ૨૧ સપ્ટેમ્બરથી જુદી-જુદી સ્પર્ધાનો આયોજન

દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશના દરેક લોકસભાવિસ્તારમાં “સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” નો આયોજન કરવા...

સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઈસ્કૂલ, નિરોણા મધ્યે વિદ્યાર્થીઓ દ્વારા માનસિક આરોગ્ય જાગૃતિ અંગે નાટક ભજવાયુ…

સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણા મધ્યે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓએ માનસિક આરોગ્ય અંગે લોકજાગૃતિ લાવવા અનોખું અને સામાજિક રીતે મહત્વનું નાટક...

હભુજમાં ગીતા જયંતી મહોત્સવ 2025ની ધામધૂમભરી શરૂઆત… શોભાયાત્રાથી શહેરમાં ઉલ્લાસનો માહોલ સર્જાયો…

ભુજમાં ગીતા જયંતી મહોત્સવ 2025ની ભવ્ય ઉજવણીની શરૂઆત શોભાયાત્રાથી થઈ હતી. રામધુન મંદિરથી ટાઉન હોલ સુધી ભક્તો ગીતા ગ્રંથને મસ્તક...