Breaking News

Crime News

Election 2022

અંજારના રેલવે મથક જી.આઇ.ડી.સી. સિગ્નલ પાસે શૈલેશ નટવરલાલ દરજી (ઉ.વ. 23) નામના યુવાનની હત્યાના બનાવમાં રેલવેની એલ.સી.બી.એ એક શખ્સની ધરપકડ કરી હતી.

કચ્છકેરન્યૂઝ ભુજ :  અંજારના રેલવે મથક જી.આઇ.ડી.સી. સિગ્નલ પાસે શૈલેશ નટવરલાલ દરજી (ઉ.વ. 23) નામના યુવાનની હત્યાના બનાવમાં રેલવેની એલ.સી.બી.એ...

ભુજ માં દીનદયાલ નગર માં એક ખૂનના કેસ નો આરોપી ને ઝડપવા જતાં  ભુજ બી ડિવિજન ના ત્રણ યુવાનોને આરોપીએ છરી ના ગા માર્યા હતા તે આરોપી આજ દિન સુધી પોલીસ ના હાથ લાગ્યો નથી.

કચ્છકેરન્યૂઝ ભુજ : ભુજ શહેરમાં દીનદયાલનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોલીસ ના ત્રણ યુવાનો ઉપર છરી વડે હુમલો કરીને ઘાયલ કરી ને ...

પાટણની અદાલતમાં રાજકીય આગેવાન સહિતના બે જણનો કેસ લડી રહેલા વકીલ ઉપર આ કેસની અદાવતને લઇને તેમના ઉપર હુમલો.

કચ્છકેરન્યૂઝ ભૂજ : પાટણની અદાલતમાં ચાલી રહેલા કચ્છના રાજકીય આગેવાન સહિતના બે જણનો કેસ લડી રહેલા વકીલ ઉપર આ કેસની...

ભુજમાં આવેલ ગીતા માર્કેટના ગેટ સામે રોડ પર  એક સક્ષ આડેધડ રિક્ષા ચલાવતા છકડામાં અથડાવી દેતા એક ને હેમરેજ જેવી ઇજા.

ભુજમાં આવેલ ગીતા માર્કેટના ગેટ સામે રોડ પર  એક સક્ષ પોતાના  રિક્ષા નં.જી.જે-૧૨-એક્સ ૮૬૭૯ ને  બેદરકારી થી ચલાવી અને એક...

ભુજ તાલુકાનાં ખડિયા વિસ્તારમાં એમ.આર.એફ.ની સામે માનકુવા રોડ ઉપર કોઈ અજાણ્યા શખ્સે બેદરકારી અને પૂરઝડપે ગાડી ચલાવી અકસ્માત કર્યો.

તા.૨૨.૧.૧૮ : નો બનાવ ભુજ તાલુકાનાં ખડિયા વિસ્તારમાં એમ.આર.એફ.ની સામે માનકુવા રોડ ઉપર કોઈ અજાણ્યા શખ્સે પોતાના કબ્જાની મો.સા.નં. જી.જે.૧૨...

 ભુજ શહેરના છઠ્ઠીબારી રીંગ રોડ,વ્હાઇટ બીલ્ડીંગ પાસે એક શખ્સે કેફી પીણું પીધેલ હાલતમાં ઝડપાયો.

 તા.૨૨.૧.૧૮ : નો બનાવ  ભુજ શહેરના છઠ્ઠીબારી રીંગ રોડ,વ્હાઇટ બીલ્ડીંગ પાસે અનીલ બાબુલાલ પુરોહિત નામના શખ્સે પોતાના કબ્જાની હોન્ડા કંપનીની...

ભુજ શહેરમાં શ્રી રબારી સમાજ તથા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.

ભુજ શહેરના શ્રી રબારી સમાજ તથા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજીત અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિતે...

ભુજ શહેરના કોંગ્રેસના પ્રમુખશ્રી અઝીઝ એ ખત્રીએ આશાપુરા રીંગ રોડ થી ઘાંચી ફળિયા,સોનીવાળ જેવા અનેક વિસ્તારો તમામ સામાન્ય સુવિધાથી વંચિત હોવાના કારણે ભુજ નગરપાલિકા ના ચીફ સાહેબશ્રીને કરી રજૂઆત.

અઝીઝ એ.ખત્રીએ ભુજ નગરપાલિકાના ચીફ સાહેબશ્રીને રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે, ભુજમાં આશાપુરા રીંગ રોડ, ઘાંચી ફળિયો,સોનીવાળ,મણિયાર ફળિયો,જૂની મચ્છી પીઠ...

સંજયલીલા ભાંણસાલીની ફિલ્મ પદ્માવત ને રીલીઝ મુદ્દે મુંદરા તાલુકાના કરણી સેનાના પ્રમુખ ધ્રુવરાજ ચુડાસમાએ થીયેટરના માલીકને આ ફિલ્મ ન લગાડવા માટે ચેતવણી સાથે ચીમકી આપી.

સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતની રીલીઝ મુદ્દે સુપ્રીમ કોર્ટ લીલીઝંડી આપી દીધા બાદ પણ કચ્છમાં ફિલ્મની રીલીઝ મુદ્દે ઠેર-ઠેર વિરોધ વ્યક્ત...