Breaking News

Crime News

Election 2022

મહેશ્વરી મેઘવાળ સમાજના ચાલી રહેલા પવિત્ર માઘ સ્નાનના વ્રત ધારીઓએ આદેલ ચોથના સ્નાન માટે મોટી સંખ્યામાં વ્રત ધારીઓએ લૂણીના લુણંગ ધામે લીધો લ્હાવો.

મહેશ્વરી મેઘવાળ સમાજના ચાલી રહેલા પવિત્ર માઘ સ્નાનના વ્રતધારીઓએ આદેલ ચોથના સ્નાન માટે મોટી સંખ્યામાં વ્રતધારીઓએ લૂણીના લુણંગ ધામે લ્હાવો...

નખત્રાણા તાલુકાના યક્ષમાં ૨.૮૩ લાખનો ઇંગ્લીસ શરાબ ઝડપાયો.

નખત્રાણા તાલુકાનાં દેવપર યક્ષ ખાતે કારમાંથી ૨.૮૩ લાખનો ઇંગ્લીસ શરાબ ઝડપી પાડવામાં આવ્યો છે. આ બનાવમાં એક શખ્સને ઝડપી પાડવામાં...

રાપર તાલુકાનાં બાદરગઢમાં બંધ મકાનોના તૂટ્યાં તાળા.

વાગડ પંથકના રાપર તાલુકાનાં બાદરગઢ ગામે તસ્કરોએ સામૂહિક આક્રમણ કરીને સંખ્યાબંધ મકાનોના તાળા તોડ્યા હતા. આ બનાવમાં ૮ જેટલા મુંબઈગરાઓના...

ભુજ તાલુકાનાં લોરિયા પાસે બેદરકારી રીતે ગાડી ચલાવતા એક ભેંસનું મોત, ને એકને સામાન્ય ઇજાઓ થઈ.

ભુજ તાલુકાનાં લોરિયા પાસે કાર ચાલકે ગત રાત્રિના સમયે એક ભેંસને હડફેટે લેતા તેને મોત નીપજવ્યું હતું. અને બીજી ભેંસને...

ભુજ શહેરના કેમ્પ વિસ્તારમાં જુની અદાવતના કારણે યુવકની કરાઇ હત્યા.

ભુજના કેમ્પ વિસ્તારમાં અગાઉ કોઈ વાતનો મનદુ:ખ રાખીને આજે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં મુસ્લિમ યુવકની છરી વડે ઘા મારીને હત્યા કરી...

શાકમાર્કેટ બાબતે એ.પી.એમ.સી. ના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ એ કરેલ રજૂઆતો બાબતે મુંદરા શાકમાર્કેટના વેપારીઓ અને ફેરિયાઓ તથા ગામના લોકો દ્વારા કલેક્ટર શ્રીને રજૂઆતો કરવામાં આવી.

કચ્છના પેરીશ એવા મુંદરાની વર્ષો જૂની શાકમાર્કેટ એ.પી.એમ.સી.માં ખસેડવા ચેરમેન દ્વારા રજૂઆત કરાઇ છે ત્યારે આ શાકમાર્કેટ પાસે ટ્રાફિકની અને...

જિલ્લા સંકલન બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કરાઇ તાકીદ .

ભુજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં અગાઉના પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે તાકીદી કરાઇ હતી. જિલ્લા...

ભુજમાં ગૌવંશ પર કરાયો એસિડ હુમલો માનવીની માનવતા નેવે મુકાઇ ભુજના રાજગોર ફળિયા પાસે આવેલા રામેશ્વરમંદિર પાસે આ બનાવ બન્યો હોવાનો દાવો કરાયો.

ભુજ શહેરમાં અસામાજિક તત્વો દ્વારા ગૌવંશ ઉપર કરતાં હુમલાઓની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ગઇકાલે જ ગૌહત્યા માટે જાણીતા ભૂતેશ્વર...

ભુજના પારેશ્વર ચોક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણેવાપરેલી ૧૫૦૦ થી ૨૦૦૦ વસ્તુઓનું સંગ્રહસ્થાનજોવા માટે દૂર દેશથી પ્રવાસીઓ આવતા હોય.

ભુજ શહેરનું સ્વામિનારાયણ મંદિરએ નૂતન મંદિર તરીકે પણ ઓળખાય છે. જે ઘણા વર્ષોથી પારેશ્વર ચોકમાં છે. તેમજ અંહી ફરવા આવતા...