Breaking News

Crime News

Election 2022

રાજયમંત્રી તેમજ હાલ કચ્છના પ્રભારી વાસણભાઇ આહિરે આજે કચ્છ જિલ્લાના કંડલા ખાતેના દીનદયાળ ટ્રસ્ટ પોર્ટની મુલાકાત લીધી

રાજયમંત્રી તેમજ હાલ કચ્છના પ્રભારી વાસણભાઇ આહિરે આજે કચ્છ જિલ્લાના કંડલા  ખાતેના દીનદયાળ ટ્રસ્ટ પોર્ટની મુલાકાત લીધી હતી. આ તકે...

દાહોદમાં તાઉ-તે ભરી પીવા માટે તંત્ર દ્વારા ૩૮ ટીમો બનાવાઇ

ખુલ્લામાં રહેતા પરિવારોને સલામત સ્થળે ખસેડવા કલેક્ટર શ્રી વિજય ખરાડીની સૂચના જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં અગ્નિશમન અને પાવર બેકઅપ વ્યવસ્થાની કરાઇ...

તાઉ-તે વાવાઝોડાથી પાકનું રક્ષણ કરવા માટે ખેડૂતોને માર્ગદર્શન

હવામાન ખાતાની આગાહી અનુસાર હાલ સમગ્ર ગુજરાત રાજય તાઉ-તે વાવાઝોડાના કારણે દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા તથા વરસાદી ઝાપટા પડવાની...

ઉપલેટાની કે.આર. આંગણિયા પેઢીમાંથી રૂપિયા 2.45 કરોડની ઉચાંતરી થતા ચકચાર

પાલિકા પ્રમુખ સુવા દ્વારા મેનેજર સહીત છ વ્યક્તિઓ વિરૂદ્ધ પોલીસમાં નોંધાવી ફરિયાદ ઉપલેટા શહેરમાં આવેલ કે. આર. આંગણિયા પેઢીમાં મેનેજર...

અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું “તાઉ’તે” જે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે

અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું "તાઉ'તે'' જે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે; તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે...

બોટાદ જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંજીવકુમાર તથા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલા સંભવિત વાવાઝોડા પગલે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓની તાકીદની બેઠક બોલાવાઈ

બોટાદ જિલ્લા પ્રભારી સચિવશ્રી સંજીવકુમાર તથા જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા સંભવિત વાવાઝોડા પગલે જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓની તાકીદની બેઠક બોલાવવામાં...

મહુવા નેસવડ ગામે જુગાર રમતા છ શકુનીઓ રોકડ રૂ.૧૦,૨૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ પોલીસ મહા નિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર...

રાધનપુર તાલુકાના દેવ ગામમાં ઉનાળમાં પીવાના પાણી માટે પ્રજાને વલખાં

રાધનપુર તાલુકાના દેવ ગામના ગાળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષથી ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની સમસ્યા ઉભી થવા પામે છે અહીં રહેતા...

રાસાયણિક ખાતરોમાં ભાવ વધારાના વિરોધમાં ગુજરાત ખેડૂત મંચના નેજા હેઠળ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

ગુજરાત ખેડૂત મંચના નેજા હેઠળ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાત ખેડૂત મંચ એકતા ના પ્રમુખ  એસ બી મકવાણાએ ચુડા મામલતદારશ્રીને...