Breaking News

Crime News

Election 2022

પાટણ જિલ્લા ના રાધનપુર તાલુકાના સાતુન ગામની સીમમાં થી પસાર થતી નાની પીપળી ડીસ્ટ્રીક કેનાલમાં ભ્રસ્ત્રચરનું ગાબડું..

પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર પંથકમાં નર્મદા કેનાલના કામમાં આચરવામાં આવેલ વ્યાપક ભ્રષ્ટાચાર ને લઈને કેનાલમાં પાણી છોડવામાં આવે ત્યારે ઠેર...

અમરેલી જિલ્લાનારાજુલા શહેરમા રહેતા એક રિક્ષાચાલકે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું

રાજુલા શહેરમા ખેતાગાળા વિસ્તાર નજીક રહેતા અને રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુસ્લિમ ઘાંચી સમાજના દાઉદભાઈ ટપુભાઈ મેતર જેવો પોતાની...

જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગઢશીશા પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાઢેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા સૌરભ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ નાઓની સુચના મુજબ પશ્ચિમ...

સહસ્ર કળશ મહાઅભિષેક ઉત્સવનો આરતી, શણગાર, પૂજન-અર્ચન, ભવ્ય જળયાત્રાથી થયો મંગળ પ્રારંભ

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૧ને શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ની...

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા નાં નાવડા ગામના નગર શેઠ પ્રેમજીભાઈ મોણપરાની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું.

નાવડા ગામના વતની નગર શેઠ અને અનેક સેવાકિય કામગીરીમાં પ્રવૃત્ત એવા પ્રેમજીભાઈ મોણપરા ખુબ લાંબા આયુષ્ય બાદ સ્વર્ગ સિર્ધાયા છે...

ભાવનગર જિલ્લાનાં ઇંગ્લીશ દારૂનાં કુલ-૦૯ જેટલાં ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ....

ગેરકાયદેસર હથિયાર નંગ-૦૨ સાથે એક ઇસમને ઝડપી પાડતી

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ...

ગુજરાતી ખેલાડી ભાવિના પટેલ એ ઈતિહાસ રચ્યો

ભાવિના પટેલ એ પેરાલિમ્પિકસમાં ફાઈનલમાં પ્રવેશ કર્યો ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બનવાથી એક ડગલું દૂર પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ વિમેન્સ...

આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતી છે ત્યારે રાજકોટના ઉપલેટામાં ઉજવણી કરવામાં આવી છે અને સમગ્ર ભારત વર્ષમાં પ્રથમ મૂર્તિ ઉપલેટા શહેરમાં મૂકવામાં આવી હતી.

આજે ભારતના રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણીની આજે જન્મ જયંતી ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને ફૂલહાર પહેરાવેલ અને...