Breaking News

અંજારના તુણામાં વૃધ્ધાના હત્યાના પ્રયાસ સાથે 20 હજારની લૂંટથી દોડધામ

 અંજાર તાલુકાના તુણામાં વૃધ્ધામાં હત્યા નીપજાવવાના પ્રયાસ સાથે બે અજાણ્યા આરોપીએ ઘર ધુસીને રોકડા સહિતની મતાની લૂંટ ચલાવી હોવાના બનાવને...

 શ્રી નાનારેહા પ્રાથમિક શાળા તા. ભુજ ખાતે 15 મી ઓગસ્ટ ના રોજ 80 માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી શાનભેર કરવામાં આવી.અને ગામમાં તિરંગા રેલી કાઢવામાં આવી.

 શ્રી નાનારેહા પ્રાથમિક શાળા તા. ભુજ ખાતે 15 મી ઓગસ્ટ ના રોજ 80 માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી શાનભેર કરવામાં...

આડેસરમાં પશુઓને કતલખાને લઈ જતા બે શખ્સોની અટકાયત

આડેસર પોલીસે ગેરકાયદેસર રીતે જરૂરી પરવાનગી વિના અબોલ પશુઓને કતલ કરવાના ઈરાદે લઈ જવાતા બે પશુઓને મુકત કરાવીને ચાર વિરુધ્ધ...

કડોલના આચાર્યને મરવા માટે મજબૂર કરવાના મામલે પત્ની સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ

copy image ભચાઉ તાલુકાના કડોલ સરકારી માધ્યમિક હાઈસ્કૂલના આચાર્યને મરવા માટે મજબૂર કરવાના પ્રકરણમાં પત્ની સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ...

લાખાડીની વાડીમાંથી મજૂરોના પાંચ મોબાઈલ ચોરાયાનો એલસીબીએ ભેદ ઉકેલ્યો

 નખત્રાણા તાલુકાના લાખાડીની સીમમાં આવેલી વાડીમાંથી મજૂરોના પાંચ મોબાઈલ ચોરાયા હતા. મળતી માહિતી મુજબ લખપતના જીએમડીસીમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પડેલી...

કચ્છના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર

ભુજના પ્રાંત અધિકારી એ.બી. જાદવની બદલી, તેમની જગ્યાએ અમરેલીના પ્રાંત અધિકારી મહેશ જે. નાકિયાની નિમણૂક મુન્દ્રાના પ્રાંત અધિકારી બી.એચ. ઝાલાની...

કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા ના હસ્તે ભુજીયા ડુંગર પર આવેલ ભુજંગદેવની પૂજનવિધિ કરી નાગપંચમીના પરંપરાગત લોક મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

કચ્છ પ્રદેશ રાજાશાહી સમયથી આગવી ઓળખ ધરાવે છે કચ્છમાં આજે પણ રાજાશાહી સમયથી ચાલી રહેલી પરમ્પરા યથાવત રહી છે આવીજ...

*કોંગ્રેસ દ્વારા વંદે માતરમના અપમાનના વિરોધ માં કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચાએ કેન્ડલ માર્ચ યોજી*

સમગ્ર દેશ 15 મી ઓગસ્ટ ના સ્વતંત્રતા પર્વ ની ઉજવણી કરી રહ્યો હતો જેમાં આઝાદી પછી સૌ પ્રથમ વખત લાલ...

આગામી મહિને ઇરાનના પ્રમુખ પેઝેશ્કિયન ભારત આવવાના છે

ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન આવતા મહિને ભારતના સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે. મસૂદ 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનાર 18મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. ઇરાન...

સિંધુ જળ પર ભારતને પાકની પોકળ ચીમકી

 આતંકવાદને પોષવાનું પાપ કરતાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને પોકળ ચીમકી આપી છે. શાહબાઝે...