Breaking News

Crime News

Election 2022

ભાવનગર : ઉમરાળા નિષ્ઠાવાન પોલીસ સ્ટાફ કર્મીઓની સરાહનીય કામગીરી ને સેલ્યુટ

કોરોના ની મહામારીમાં પોલીસ જવાનોની અડીખમ સેવા કે પોતાના પરિવાર ની ચિંતા કર્યાવગર આખા તાલુકાના 42 ગામોમાં રાઉન્ડ મારવાની જવાબદારી...

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના દુધાળા ગામ માં આવેલ વિજાઆપા આશ્રમ ના સત શ્રીપુરુષોત્તમદાસબાપુ અને ઘોબા આશ્રમ સંત શ્રી વાલારામબાપા ની પ્રેરણા થી સુરત ખાતે ચાલતો ટ્રસ્ટ અનેક સેવાભાવી સંસ્થા દાન કરી રહી છે

વાલારામબાપા ચેરીટેબલ ટ્રસ્ટ સુરતથી સંચાલિત છે ત્યારે ટ્રસ્ટી શ્રી ભુપતભાઈ ઝાલાવાડીયા તથા કેતનભાઈ ઝાલાવાડીયા તથા વિઠ્ઠલભાઈ ઝાલાવાડીયા તથા દેવચંદભાઈ વાવડિયા...

ભુજ શહેર માં દાંડા બજારમાં આવેલી મસાલા ચકીની આસ પાસ સોસિયલ ડિસ્ટન્સ ની ઐસી તૈસી

લોક ડાઉન માં શરતી છૂટ આપવાની સાથે ઘણા ધંધા રોજગાર શરૂ થયા છે તેવા આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે...

મુંબઈથી ખાનગી બસમાં ભાવનગર આવેલા ૨૮ જમાતીઓમાથી ૭ ને કોરોના પોઝિટિવ : કુલ પોઝિટિવ કેસ ૯૧

મુંબઈથી ખાનગી બસના ભાવનગર આવેલા ૨૮ જમાતીઓમાથી ૭ જમાતીઓને કોરોના પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. આ તમામને સારવાર માટે...

મુંબઈમાં કોરોના દર્દીઓની સારવાર કરીને ભુજમાં આવેલી તબીબ યુવતિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

ક્ચ્છમાં ગાડીઓ ભરીને આવતા લોકો કોરોનામુક્ત જિલ્લાને રેડઝોનમાં લઈ જશે તેવો ભય વ્યકત કરાઈ રહ્યો હતો. જે સાચો પડવા જઈ...

ગાંધીધામથી શ્રમજીવીઓને લઈને ટ્રેન રવાના

ગાંધીધામથી શ્રમજીવીઓને લઈને સ્પેશિયલ ટ્રેન બિહાર રવાના થઈ હતી આ ટ્રેનમાં ગાંધીધામ અને નજીકના વિસ્તારોના 1200 શ્રમિકોને પોતાના વતનમાં મોકલ્યા...