Breaking News

Crime News

Election 2022

વતન જવા અંજાર પાલિકામાં માત્ર 2 દિવસમાં યુપી, બિહાર અને મધ્યપ્રદેશ જવા માટેની 461 અરજી આવી

અંજાર. અન્ય રાજ્યો માંથી ગુજરાતમાં આવેલા અને પરત વતન જવા માંગતા લોકોની અરજીઓ હાલે અંજાર નગરપાલિકામાં લેવામાં આવી રહી છે....

મહામારી વચ્ચે માતા અને બાળકોના પોષણની કાળજી લેતાં રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા 108 ઘાત્રી માતાઓને કાટલાકીટનું વિતરણ કરાયું

ભાવનગર શહેરના પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં ૧૦૮ ધાત્રી માતાઓને રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે દ્વારા કાટલાકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાટલા...

જાટાવાડાના ધિંગાણામાં 8 સામે હત્યાનો પ્રયાસ કેસ નોધાયો

રાપર તાલુકાના જાટાવાડા ગામના વાડી વિસ્તારમાં નદીના પટમાંથી રેતી કાઢવા મુદ્દે ખેલાયેલા સશસ્ત્ર ધીંગાણામાં 16 વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે...

દુર્ગાપુરનો નાનો વેપારી ઝડપાયા બાદ માંડવીનો હોલસેલર વેપારી ઝડપા

તા. 9 (પ્રતિનિધિ દ્વારા) : તાલુકાના દુર્ગાપુર ગામના એક નાના વિક્રેતાને ઝડપ્યા બાદ પોલીસદળે જિલ્લાસ્તરેથી હાથ ધરેલી કાર્યવાહીમાં માંડવીના હોલસેલર...