Breaking News

Crime News

Election 2022

પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા ખેડૂતોનેકૃષિ અંગે માર્ગદર્શન

તા. ૧૯/૦૬/૨૦૨૬, શુક્રવારના રોજ મુક્ત જીવન સ્વામી બાપ મહિલા આર્ટ્સ કોલેજ, ભુજ ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક કાર્યશાળા (વર્કશોપ)નું સફળ આયોજન...

અદાણી ફાઉ દ્વારા. મુન્દ્રામાં નિઃશુલ્ક મેગા સર્જિકલ કેમ્પ યોજાયો

મુન્દ્રા ખાતે અદાણી ફાઉન્ડેશન અને કચ્છ કોપર લિમિટેડ (KCL) ના CER સહયોગથીભવ્ય નિઃશુલ્ક મેગા જનરલ સર્જરી નિદાન અને સારવાર કેમ્પનું...

તાલુકા કક્ષાનો એપ્રેન્ટીસશીપઅને રોજગાર ભરતી મેળો

કચ્છ જિલ્લાના રોજગાર વાચ્છું ઉમેદવારોને રોજગારી મળે તે માટે જિલ્લા રોજગાર કચેરી, ભુજ- કચ્છ તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અંજાર ના...

કૃષિ મહાવિદ્યાલય અને વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ ખાતે‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી

વિભાગીય સંશોધન કેન્દ્ર અને કૃષિ મહાવિદ્યાલય, ભચાઉ ખાતે ૨૧ જૂનના રોજ'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિત્તે યોગાભ્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,...

ભુજ સ્થિત GK General Hospital ખાતે સારવાર અર્થે દાખલ જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનોને ફૂટ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા લોકસભામાં વિપક્ષના નેતા Rahul Gandhi જન્મદિવસ નિમિત્તે આજે પશ્ચિમ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા...

સરકારી બદલી આદેશનો ૯ મહિનાથી અમલ નહીં

કચ્છ જિલ્લાના શિક્ષણ વિભાગમાં ચાલતી ગેરબંધારણીય પ્રવૃત્તિઓ અને દોષિતોને મળી રહેલા અસામાન્ય રક્ષણને ખુલ્લું કરવા માટે આ પત્ર લખી રહ્યો...

ઉનાળામાં દહીંનું નિયમિત સેવન મેદસ્વિતા નિયંત્રણમાં મદદરૂપ

    ઉનાળાની ઋતુમાં વધતી ગરમી વચ્ચે શરીરને ઠંડક આપતા અને પાચનતંત્રને સ્વસ્થ રાખતા ખાદ્ય પદાર્થોમાં દહીંનું વિશેષ સ્થાન છે. ભારતીય...

નખત્રાણામાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી, ૩૦ એકમોમાં ચેકિંગ કરી ૩૦ કિલો વાસી ખોરાકનો નાશ કરાયો

 ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ - કચ્છ દ્વારા વર્તમાન ગરમીની પરિસ્થિતિ તથા આગામી વરસાદની સિઝનને ધ્યાનમાં રાખીને જાહેર આરોગ્યની સુરક્ષા...

બાળક નિયમિત રીતે સ્કૂલ આવીને શિક્ષણ મેળવે તે આપણા સૌની સંયુક્ત જવાબદારી: શ્રી ધવલ પંડ્યા.

 રાજ્ય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કચ્છના મુન્દ્રા તાલુકાની વિવિધ શાળાઓમાં જીએસડીએમએના એડીશનલ સીઈઓ શ્રી ધવલ પંડ્યાએ...

ભચાઉ વિસ્તારમાં નર્મદા કેનાલમાંથી 35 વર્શિય યુવાનનો મૃતદેહ મળી આવ્યો

ભચાઉ વિસ્તારમાં નર્મદા કેનાલમાંથી 35 વર્શિય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. સુત્રો માથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભચાઉના ભટ્ટપાળિયા વિસ્તારમાં...