Breaking News

દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ગાંધીધામમાં ડી.પી.એની જમીન પરનું દબાણ દુર કરવામાં આવ્યું

ગાંધીધામમાં જમીન પર દબાણ કરવાની પેરવી કરાતી હોવાની જાણ થતા દિન દયાલ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી....

ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ૮૫૦ કીલો ચોખા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર...

ગાંધીધામમાં ચાલતા દેશી દારૂના હાટડા બંધ કરાવવા મુદ્દે  મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી

ગાંધીધામ સંકુલમાં કેટલીક જગ્યાએ દેશી દારૂના પોઇન્ટ ચાલી રહ્યાં છે તે દરમીયાન રેલવે મથક પાસે દારૂના પોઇન્ટ બાબતે મુખ્યમંત્રી સમક્ષ...

ગાંધીધામમાં 12.75 લાખની છેતરપિંડી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

ગાંધીધામમાં તબીબ સાથે રૂા. 12,75,748ની છેતરપિંડી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો.  આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામ સેક્ટર-1એમાં શ્રીહરિ...

અંજાર ખાતે આવેલ ધમડકા વાડીવિસ્તારની વાયર ચોરીનો ભેદ ઉકેલાતા પાંચ શખ્સો પોલીસની ગિરફ્તમાં

  અંજાર ખાતે આવેલ ધમડકાના વાડી વિસ્તારમાં બે વાડીમાંથી રૂા. 30,000ના વાયરની તસ્કરીના કેસમાં પોલીસે  પાંચ શખ્સને ઝડપી પાડ્યા હતા. આ અંગે...

મુંદ્રા ખાતે આવેલ મોટા કાંડાગરામાથી 2 જુગાર પ્રેમીઓ ઝડપાયા : 4 ફરાર

  મુંદ્રા ખાતે આવેલ મોટા કાંડાગરામાંથી બે જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે ચાર નાસી છૂટયા હતા. આ અંગે મળતી માહિતી...

નખત્રાણા ખાતે આવેલ વરમસેડાના એક મકાનમાથી 16,800ના શરાબના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

નખત્રાણા ખાતે આવેલ વરમસેડામાં મકાનમાથી 16,800નો શરાબ પોલીસે ઝડપી પાડ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર નખત્રાણા પોલીસે બાતમીના આધારે...

ગાંધીધામ ખાતે આવેલ ખરીરોહરમાથી 19,500ના શરાબ સાથે એક શખ્સ ઝડપાયો

  ગાંધીધામ ખાતે આવેલ ખારીરોહરના સીમ વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં બાવળની ઝાડીમાંથી કુલ કિ. 19,500ના અંગ્રેજી શરાબ સાથે એક શખ્સને પોલીસે...

કંડલા મરીન પો.સ્ટે. વિસ્તારના દરિયા કિનારેથી બીન વારસી હાલતમા માદક પદાર્થ (હેરોઇન) નુ એક પેકેટ મળી આવેલ

મે.શ્રી. પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષડ શ્રી. સાગર બાગમાર સાહેબ પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓની સુચના...

ભુજ તાલુકા ના PHC KERA ખાતે આયુષ્માન ભવ: કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું

આજરોજ આયુષ્માન ભવ: કાર્યક્રમનુ રાષ્ટ્રપતિ દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ.જેમા વર્ચ્યુઅલ ભાગીદારી રૂપે ભુજ તાલુકા ના PHC KERA ખાતે કાર્યક્ર્મનુ આયોજન...