છેલ્લા ૫ વર્ષથી ધાનપુર પો.સ્ટે ના મારામારીના ગુનામાં ફરાર નાસતા-ફરતા આરોપીને મોરબી ખાતેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા અંગે જણાવેલ હોય જેથી જામનગર જીલ્લાના...