Breaking News

ભુજથી ૨૧.૦૦ કલાકે તેમજ ધારીથી ૧૯.૦૦ કલાકે દરરોજ ઉપડશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા પ્રવાસી માંગણી તેમજ પ્રવાસીઓના ઘસારાને અનુલક્ષીને ભુજથી ધારી વાયા રાજકોટ, ગોડલ...

ભુજમાં કુપોષણ નિવારણ, સુવર્ણપ્રાશન સંસ્કાર, સ્ત્રીરોગ માટે  સારવાર સલાહ તથા વ્યંધત્વ નિવારણ કેમ્પ યોજાશે

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૧૧/૧૧/૨૦૨૫ને મંગળવારના રોજ પુષ્યનક્ષત્રના...

ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ની ૧૫૦ વર્ષની ઉજવણી કરાઈ

ભારતની આઝાદીની લડત સમયે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની અડગ આસ્થા સ્થાપિત કરનાર વંદે માતરમ્ ગીતને ૧૫૦ વર્ષ પૂર્ણ...

રાજ્ય સરકાર ખેડૂતોની વ્હારે : ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર

           માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકશાનમાં રાહતરૂપ રૂ. ૧૦ હજાર કરોડનું આર્થિક સહાય પેકેજની જાહેરાત રાજ્ય સરકારે કરીને ખેડૂતોને વ્હારે આવી...

“બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત ઓરિએન્ટેશન એન્ડ સેન્સિટાઈઝેશન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભચાઉના તાલુકાના મોરગર ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજનાના અન્વયેજિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ “ઓરિએન્ટેશનએન્ડ સેન્સિટાઈઝેશન”...

જૂની અદાવતના પગલે બિહારના યુવાનની હત્યા નિપજાવનાર આરોપી ઈશમ જેલના હવાલે

copy image મુંદ્રાના ધ્રબ ગામના સીમ વિસ્તારમાં જૂની અદાવતના પગલે બિહારના યુવાનની હત્યા નિપજાવનાર આરોપી ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે....

રાષ્ટ્રગીત “વંદે માતરમ્ @૧૫૦” વર્ષની ઉજવણી

વર્ષ ૧૯૫૦માં રાષ્ટ્રીય ગીત તરીકેની માન્યતા મેળવનાર વંદે માતરમ્ ગીતે ભારતની આઝાદીની લડતના તબક્કામાં સ્વાતંત્ર્યવીરોમાં એકતા સાથે અનેરો ઉત્સાહ ભરીને...

સૂર્ય નમસ્કારનો એક રાઉન્ડ સરેરાશ લગભગ ૧૩.૯ કેલરી બાળે છે

  ભારતીય સંસ્કૃતિમાં યોગ‌એ જીવનશૈલી સંતુલનમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. વિભિન્ન યોગાસન શરીરના વિભિન્ન અંગને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે....

પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ખેડૂત માટે માત્ર ઉપજનું માધ્યમ નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ જીવનશૈલી તરફનું મહત્વપૂર્ણ પગલું છે

 પ્રાકૃતિક ખેતીથી પાલક ઉગાડવી એ સ્વસ્થ અને ટકાઉ ખેતી તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. પાલક એક પોષકતત્વોથી ભરપૂર શાકભાજી છે, જેમાં...

મુન્દ્રામાંથી સગીરાનું અપહરણ કરનાર નરાધમને પોલીસે અમદાવાદથી પકડ્યો

copy image મુન્દ્રામાંથી સગીરાનું અપહરણ કરનાર નરાધમને પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી દબોચી લીધો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો...