Breaking News

કચ્છમાં જમાઇ બન્યો જમ : રિસાયેલી પત્ની ન માનતા સસરાની કરી ક્રૂર હત્યા

કચ્છના અંજાર તાલુકાના સિનુગ્રા ગામે ઘરેલું ઝઘડામાં જમ બનેલા જમાઈએ રમજાન મહિનામાં પોતાના સસરાની ક્રૂર હત્યા નિપજાવી હતી. આરોપી સલીમ...

ઘુડખર અભ્યારણ્યમાં પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસથા પુરી પાડતું વનવિભાગ

મદદનીશ વન સંરક્ષકશ્રી ઘુડખર અભ્યારણ્ય હાલ સમગ્ર દેશ અને રાજયમાં લોકડાઉન છે ત્યારેઙ્ગ ઉનાળાની આ ગરમીમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓને...

દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર દ્વારા ૧૧ વેન્ટીલેટર કીટ સરકાર ને અર્પણ કરાયું

દ્વારકા સમગ્ર દેશમાં ચાલતા કોરોનાની મહામારીમાં દ્વારકાધીશ મંદિરના પુજારી પરિવાર દ્વારા આજે સવારે વેન્ટીલેટરનું દાન લોક કલ્યાણ અર્થ કર્યુ છે.આજે...