અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ ૫૮ પ્રાથમિક શાળાઓ અને ૧૨ હાઈસ્કૂલોમાં ગુરુપૂર્ણિમાની ભાવવિભોર ઉજવણી
ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોપરી છે. જ્ઞાન, સંસ્કાર, નૈતિકતા અને જીવનમાર્ગના પ્રકાશક તરીકે ગુરુને માનવ જીવનના સ્થાપક માનવામાં આવે છે.આ...